આદિવાસીને તેની જમીનથી અલગ કરી દો, તે શ્વાસ લેવાનું બંધ કરી દેશે: ડૉ. રામદયાલ...

ડૉ. રામદયાલ મુંડાનું જાણીતું કથન “આદિવાસીને તેની જમીનથી અલગ કરી દો, તે શ્વાસ લેવાનું બંધ કરી દેશે” માત્ર શબ્દો નથી, પરંતુ આદિવાસી સમાજ અને...

એકદમ નોન કરપ્ટેડ અધિકારી, ગરીબોના મસીહા, દારૂના અને ગેરકાયદેસર પ્રવૃતિના સખ્ત વિરોધી IPS પ્રેમસુખ...

ડીસીઝન વિશેસ: ગરીબી અને મુશ્કેલીઓ ક્યારેય મહેનત અને દ્રઢ મનોબળ આગળ ટકી શકતી નથી, તેનો જીવંત દાખલો છે ગુજરાત કેડરના ૨૦૧૬ બેચના IPS...

વિકાસના નામે આદિવાસી લોકોનું જ વિસ્થાપન કેમ ? : સાંભળો વ્યથા અને ન્યાયની આશા

ગુજરાત/મધ્યપ્રદેશ/ઝારખંડ: ડેમ, ખાણ અને વિકાસ પ્રોજેક્ટ્સના નામે હજારો આદિવાસી પરિવારો પેઢીઓથી વારસાગત જમીન અને જીવન-આધાર ગુમાવી રહ્યા છે. જ્યાં એક સમયે લીલાં ખેતરો અને...

ખેડૂતોની માંગણીઓ શું છે ? DECISION NEWS વિશેષ અહેવાલ

મોરબી: જેતપર ગામે ખેડૂતો હાઈ ટેન્શન વીજ લાઇન/પોલના નિર્માણ અને અપૂરતા વળતરના વિરોધમાં 8-12 જૂન 2026 દરમિયાન ખેડૂતો આંદોલિત છે. તેઓ રસ્તા પર ઉતર્યા...

આદિવાસી અસ્મિતાના સશક્ત રક્ષક એવા મરાંગ ગોમકે જયપાલસિંહ મુંડાની સ્મૃતિ દિવસ પર વિનમ્ર શ્રદ્ધાંજલિ..

નવસારી: 20 માર્ચ, આજે આદિવાસી સમાજના મહાન નેતા, ખેલાડી, લેખક અને સંવિધાનસભાના પ્રતિનિધિ જયપાલસિંહ મુંડાના સ્મૃતિ દિવસ પર દેશભરમાં આદિવાસી અસ્મિતા, અધિકારો અને ગૌરવના...

આજે 11 ફેબ્રુ.એ સ્વતંત્રતા સંગ્રામના પ્રથમ શહીદ અને આદિવાસી યોદ્ધા તિલકા માંઝીની જન્મજયંતી.. જાણીએ...

0
ડીસીઝન વિશેષ: આજે 11 ફેબ્રુઆરીએ ભારતીય સ્વતંત્રતા સંગ્રામના પ્રથમ શહીદ અને આદિવાસી યોદ્ધા બાબા તિલકા માંઝીની જન્મજયંતી નિમિત્તે દેશભરમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી...

આદિવાસી અધિકારોના અથાગ યોદ્ધા મુક્તિ પ્રકાશ તિર્કીનું અવસાન: આદિવાસી સમાજ શોકમગ્ન..

0
ઝારખંડ/રાંચી: દલિત આદિવાસી દુનિયા મેગેઝીનના સંપાદક-પ્રકાશક તથા પ્રખ્યાત સામાજિક-રાજકીય કાર્યકર્તા મુક્તિ પ્રકાશ તિર્કીનું આજે સવારે 6:00 વાગ્યે દુઃખદ રીતે અવસાન થયું છે. આદિવાસી સમાજના...

અકલ્પનીય દુઃખ વચ્ચે પણ અડગ હિંમત અને પ્રેરણાનું જીવતું ઉદાહરણ એટલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની...

0
નવી દિલ્હી: ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની જીવનકથા આજે પણ લાખો લોકોને પ્રેરણા આપી રહી છે. ઓડિશાના એક નાનકડા આદિવાસી ગામથી લઈને દેશના સર્વોચ્ચ સંવિધાનિક...

બંધારણ સભામાં આદિવાસી સમાજનું પ્રતિનિધિત્વ કરનાર જયપાલસિંહ મુંડાની જયંતિ નિમિત્તે..જોહાર

0
મહીસાગર: જયપાલસિંહ મુંડાનો જન્મ 3/જાન્યુઆરી/1903 ના રોજ રાંચી પાસે આવેલા ખુંટી જિલ્લાના ટકરા ગામમાં થયો હતો જ્યારે મૃત્યુ 20-03-1970 થયું હતું. એમનું બાળપણનું નામ...

1 જાન્યુ..ઐતિહાસિક દિવસ..1848 ભારતમાં પ્રથમ કન્યા શાળાની થઈ હતી શરૂઆત. જાણો રોમાંચક વાતો..!

0
પુણે: આજે 178 વર્ષ પહેલાં, 1 જાન્યુઆરી 1848 ના રોજ ભારતના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ અધ્યાય લખાયો હતો. સામાજિક સુધારક મહાત્મા જ્યોતિબા ફુલે અને તેમની...