અકલ્પનીય દુઃખ વચ્ચે પણ અડગ હિંમત અને પ્રેરણાનું જીવતું ઉદાહરણ એટલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની...

0
નવી દિલ્હી: ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની જીવનકથા આજે પણ લાખો લોકોને પ્રેરણા આપી રહી છે. ઓડિશાના એક નાનકડા આદિવાસી ગામથી લઈને દેશના સર્વોચ્ચ સંવિધાનિક...

બંધારણ સભામાં આદિવાસી સમાજનું પ્રતિનિધિત્વ કરનાર જયપાલસિંહ મુંડાની જયંતિ નિમિત્તે..જોહાર

0
મહીસાગર: જયપાલસિંહ મુંડાનો જન્મ 3/જાન્યુઆરી/1903 ના રોજ રાંચી પાસે આવેલા ખુંટી જિલ્લાના ટકરા ગામમાં થયો હતો જ્યારે મૃત્યુ 20-03-1970 થયું હતું. એમનું બાળપણનું નામ...

1 જાન્યુ..ઐતિહાસિક દિવસ..1848 ભારતમાં પ્રથમ કન્યા શાળાની થઈ હતી શરૂઆત. જાણો રોમાંચક વાતો..!

0
પુણે: આજે 178 વર્ષ પહેલાં, 1 જાન્યુઆરી 1848 ના રોજ ભારતના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ અધ્યાય લખાયો હતો. સામાજિક સુધારક મહાત્મા જ્યોતિબા ફુલે અને તેમની...

પ્રકૃતિ અવતરણ દિવસની શુભેચ્છા : એક ‘કર્મયોગી’ અને ‘વિચારયોગી’ વ્યક્તિત્વ…એટલે રમેશ સવાણી

0
ડીસીઝન વિશેસ: આજે એક એવી વ્યક્તિનો પ્રકૃતિ અવતરણ દિવસ છે જેમણે પોલીસની ખાખી વર્દીમાં રહીને 'કાયદો' જાળવ્યો અને નિવૃત્તિ પછી કલમના માધ્યમથી 'સત્ય'...

બાબા સાહેબ એક પત્રકાર તરીકે.. તેમણે 29 જૂન 1928 માં ‘સમતા’ નામના પાક્ષિક સમાચાર...

ડીસીઝન વિશેષ: દુનિયામાં શોષિતો ઉપર કરવામાં આવતાં અત્યાચારોને ઉજાગર કરવામાં પત્રકારત્વ નું ખુબ જ મોટું યોગદાન રહેલું છે. આ ઉપરાંત લોકશાહી રાષ્ટ્રમાં તો પત્રકારત્વ...

આદિવાસીઓ માટે અખાત્રીજ એટલે નવા વર્ષની શરૂઆત.. શું છે ખાસ ?

0
DECISION વિશેષ: આદિવાસીઓ હંમેશા પ્રકૃતિને પૂજવામાં માને છે, અખાત્રીજ આદિવાસીઓ માટે વર્ષની શરૂઆતનો પ્રથમ તહેવાર છે. અખાત્રીજે આદિવાસીઓ પોતાના ખત્રી પૂર્વજોને યાદ કરી પોતાના પૂર્વજોના...

મણિપુરની આયર્ન લેડી, એક્ટિવિસ્ટ ઈરોમ શર્મિલાનું જીવન હજારો મહિલાઓ માટે પ્રેરણારૂપ..

0
મણિપુર: ઇરોમ શર્મિલા ચાનુ " મણિપુરની આયર્ન લેડી " અથવા " મેંગોબી " ("ગોરી") તરીકે પણ ઓળખવામાં આવે છે. તે ભારતના ઉત્તર-પૂર્વીય ભાગમાં આવેલા...

ગુજરાતનાં પૂર્વ પટ્ટી, મધ્યપ્રદેશ સરહદી વિસ્તાર છોટાઉદેપુર જિલ્લામાં હોળી બાદ ઠેર ઠેર ચૂલના મેળાઓ...

છોટાઉદેપુર: છોટાઉદેપુર જિલ્લાના આદિવાસીઓ માટે હોળી એટલે સ્થાનિકો ઉપરાંત વિસ્તાર છોડી અન્ય જગ્યાએ નોકરી ધંધા કે મજુરી કામે બહાર ગયેલ આદિવાસી ઓ માદરે વતન...

શું કહે છે કાયદો.. શું પિતાની મિલકત ઉપર પરિણીત દીકરીઓ દાવો કરી શકે ?

0
કાયદો: સમાજનો એક વર્ગ આજે પણ પુરુષપ્રધાન સત્તામાં માને છે. અને એના કારણે પિતાની મિલકત પર પુત્રોનો જ અધિકાર હોય છે. પિતાની મિલકત માત્ર...

શોકમગ્ન બન્યું આદિલોક: આદિવાસી એકતા પરિષદના સંસ્થાપક સદસ્ય કાલુરામ ધોદડેનું થયું દુ:ખદ અવસાન:

0
મહારાષ્ટ્ર: આદિવાસી સમાજની સંસ્કૃતિ અને પરંપરાગત રીત રીજાનું જતન કરનારો એક તારલો એટલે કે આદિવાસી એકતા પરિષદના સંસ્થાપક સદસ્ય કાલુરામ ધોદડે (કાકા) (નામનો તારો...