વલસાડ જિલ્લા યુવા ભાજપનાં મહામંત્રી તરીકે મયંક પટેલ અને પ્રભાકર યાદવની પસંદગી !

0
વલસાડ: ગત રોજ વલસાડના ભાજપ પક્ષ દ્વારા ખુબ જ નિષ્ઠાવાન, સેવાભાવી એવા મયંક પટેલ અને પ્રભાકર યાદવ નામના બે યુવાનોને વલસાડ જિલ્લા યુવા ભાજપનાં...

ધરમપુર આદિવાસી એકતા પરિસદ તરફથી નાનીઢોલ ડુંગરી ગામમાં અનાજ કીટનું વિતરણ

0
ધરમપુર: આજરોજ કોરોના મહામારીમાં સમસ્ત આદિવાસી સમાજ અને ધરમપુર આદિવાસી એકતા પરિસદ દ્વારા ધરમપુરના તાલુકાના નાનીઢોલ ડુંગરી ગામમાં આર્થીક રીતે ખુબજ મુશ્કેલીમાં જીવન ગુજારતા...

દિવાળીબેન ટ્રસ્ટ તરફથી ધરમપુર તાલુકાના કયા ગામમાં થયું અનાજ કીટનું વિતરણ: જાણો !

0
વલસાડ: વલસાડના ધરમપુર તાલુકામાં સ્થાનિક સ્તરે એક મહિનાથી સ્વૈચ્છિક લોકડાઉનના કારણે ધરમપુર તાલુકાના ભવાડાતલાટ ગામમાં દિવાળીબેન ટ્રસ્ટ તરફથી જરૂરિયાતમંદોના જીવન ગુજરાન આગળ ધપાવવા અનાજ...

તોકતે વાવાઝોડાથી લોકોના થયેલા નુકશાનનું વળતર માટે અપાયું AAP દ્વારા આવેદનપત્ર !

0
કપરાડા: છેલ્લા બે દિવસોમાં વલસાડના કપરાડા તાલુકામાં ત્રાટકેલા તોકતે વાવાઝોડાના કારણે કેરી જેવા બાગાયતી પાકો, પશુઓના ઘાસ ચારા તૂટેલા ઘરો અને ઘરો તૂટેલા પતરા...

જાણો: ક્યાં માતા કોરોના પોઝિટિવ આવતાં પુત્રએ કર્યો આપઘાત !

0
ધરમપુર: વર્તમાન સમયમાં કોરોના મહામારીએ અત્યાર સુધી હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અમુક ઘટનાઓ એવા પણ સંભાળવા કે વાંચવા મળ્યા છે કે પોતાના...

વલસાડના દરિયા કિનારાના ખેડૂતોની તૌકતે વાવાઝોડાએ ઉડાડી ઉંઘ: કેમ જાણો ?

0
વલસાડ: દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો માટે એક તરફ કોરોના મહામારી તો બીજી તરફ અને બીજી તરફ વાવાઝોડાની આગાહી સાથે વહેલા વરસાદની...

આદિવાસી લોકો દ્વારા પરંપરાગત રીત-ભાતથી આખાત્રીજ તહેવારની ઉજવણી !

0
વલસાડ: આજે સમગ્ર ગુજરાતમાં અખાત્રીજની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાતના વલસાડ જિલ્લાના આદિવાસીઓ પણ પોતાની પ્રાચીન પરંપરા પ્રમાણે ચાલી આવેલા નીતિ-નિયમો અને...

જાણો: વલસાડના કયા ત્રણ તાલુકામાં અને કઈ થશે કોરોના દર્દીઓ માટેની સુવિધાઓ ઉપલબ્ધ !

0
વલસાડ: હાલના સમયમાં દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં કોરોનાની બીજી લહેરમાં ગામોમાં મોટા પ્રમાણમાં કેસો આવી રહ્યા છે અને દુઃખદ વાત એ છે કે ગામડામાં...

કોરોના કહેર વચ્ચે પણ જાણો કયા જીલ્લાની LCBએ 12.79 લાખના દારૂ ઝડપ્યો !

0
વલસાડ: વર્તમાન સમયમાં કોરોનાએ સમગ્ર ગુજરાતના માઝા મૂકી છે તેવા સમયે દારૂ હેરાફેરી સામાન્ય સંજોગોમા થતી હતી તે પ્રમાણે હાલમાં પણ વલસાડ જિલ્લામાં થઇ...

પીવાના પાણીને લઈને દયનીય સ્થિતિમાં પોતાનું જીવન જીવવા મજબૂર લોકો !

0
કપરાડા: આઝાદીના ૭૦ વર્ષના વાણાં વાયા છીએ પણ કપરાડાના ૩૦ થી ૪૦ ગામના વર્ષો જૂની પીવાના પાણીની સમસ્યા હજુ પણ ના તો સરકારમાં આવેલા...