ધરમપુર તાલુકાના અમુક ગામડાઓમાં અનુભવાયેલા ભૂકંપના આંચકા અંગે તંત્ર ઉંઘમાં ઝડપાયું

0
ધરમપુર: ધરમપુર તાલુકાના ઉપરવાસના અમુક ગામોમાં ગતરોજ રાત્રે 8:04 મિનિટના સમયે અને આજે સવારે 11:05 વાગ્યાના આસપાસ આંચકા અનુભવાયા હતા જેને લઈ લોકોમાં ભયનું...

આદિજનને જાતિના દાખલા કાઢવા માટે વિવિધ પુરાવા માંગી સરકાર ધક્કા ખવડાવવાનું બંધ કરે: કલ્પેશ...

0
ધરમપુર: આજરોજ સમસ્ત આદિવાસી સમાજ ધરમપુર દ્વારા જે આદિવાસીઓને જાતિના દાખલા કાઢવામાં પડતી મુશ્કેલીના ઝડપી નિરાકરણ લાવવા માટે ધરમપુર મામલતદાર કચેરી ખાતે TDO સાહેબના...

આદિજનને જાતિના દાખલા કાઢવામાં પડતી મુશીબત અંગે કપરાડામાં કોંગ્રેસે આપ્યું આવેદનપત્ર

0
કપરાડા: વર્તમાન સમયમાં આદિવાસી સમાજમાં બહુચર્ચિત બનેલા વિષય એટલે કે અંતરિયાળ વિસ્તારમાં રહેતા આદિવાસી લોકોને જાતિના દાખલા માટે સરકારે માગણી કરેલ ચાર પેઢીના પુરાવા બાબતે...

વલસાડ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ફ્રિડમ રન અને ક્લીન ઇન્ડિયા રન યોજાઇ

0
ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય સંચાલિત નહેરુ યુવા કેન્દ્ર વલસાડ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ફ્રિડમ રન અને ક્લીન ઇન્ડિયા રનનું...

કપરાડાના સુથારપાડા ગામમાં રાજ્ય મંત્રી શ્રી જીતુભાઈ ચૌધરીની જન આશીર્વાદ યાત્રાનું ભવ્ય સ્વાગત

0
કપરાડા: હાલમાં જ ગુજરાત રાજ્યમાં નવનિયુક્ત થયેલા માનનીય મંત્રી જીતુભાઈ ચૌધરીની જન આશીર્વાદ યાત્રા આજે કપરાડાના સુથારપાડા ગામમાં પોહચી હતા ત્યારે તેમનું કપરાડા તાલુકાના...

ગુજરાત સરકારના કેબીનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ જન આશીર્વાદ યાત્રાનું ગુંદલાવ ગામમાં કરાયું સ્વાગત

0
વલસાડ: ગુજરાત સરકારના કેબીનેટ કક્ષાના આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી, તેમજ વલસાડ જીલ્લા પ્રભારી મંત્રી શ્રી નરેશભાઈ પટેલજી ની આજરોજ " જન...

સરકાર અને સરકારી વિભાગો આદિવાસીઓના જંગલ જમીન પર તરાપ મારવાનું બંધ કરે: કલ્પેશ પટેલ

0
ધરમપુર: ગતરોજ વલસાડના ધરમપુર તાલુકામાં મોહનાકાવચાલી ગામ ખાતે જે જંગલની જમીન મુદ્દે વણ વિભાગ સાથે સમાધાન થયા બાદ ૨૮ સપ્ટેબરના રોજ ફોરેસ્ટ કર્મચારીઓ દ્વારા...

વલસાડ: ભારે વરસાદને પગલે મધુબન ડેમના 7 દરવાજા ખોલાયા, વહીવટી તંત્રની થયું એલર્ટ

0
ગુજરાતમાં હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયો છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદ થવાની પણ આગાહી કરવામાં આવી છે. જ્યારે 6...

આડા સબંધમાં રહેતા યુવક અને પરણીતાએ જાણો ક્યાં અને કેમ ? ખાધો ગળેફાંસો !

0
ધરમપુર: આપણા સમાજમાં અનૈતિક સંબધો ઘણીવાર આપણું જીવન ટુંકાવવા માટે મજબુર કારી દેતા હોય છે ત્યારે પરિણીત સ્ત્રી અને અપરણીત યુવક વચ્ચે ચાલતા આડા...

ધરમપુર ડેપોની બંધ કરાયેલી બસોને શરુ કરાવવા વિદ્યાર્થીઓએ કલ્પેશ પટેલની આગેવાનીમાં આપ્યું આવેદનપત્ર

0
ધરમપુર: આજરોજ ધરમપુર તાલુકાના વિવિધ ગામોમાં જે કોરોના કાળ દરમ્યાન બસો બંધ કરવામાં આવી હતી અને તેના લીધે વિદ્યાર્થીઓને અપડાઉન કરવામાં ખુબજ તખલીફ પડતી...