કપરાડામાં બનશે નવી મા.મ. પેટા વિભાગની કચેરી..લોકોના ઝડપી કામના સપના હવે બનશે હકીકત: ધારાસભ્ય...
કપરાડા: લોકપ્રતિનિધિ માનનીય MLA શ્રી જીતુભાઈ ચૌધરી સાહેબના સતત પ્રયાસો, સતત અનુસરણી અને રાજ્ય સરકાર સમક્ષ કરાયેલ સકારાત્મક પ્રસ્તુતિને પરિણામે કપરાડા વિકાસની દિશામાં એક અત્યંત...
કમોસમી વરસાદથી ધરમપુર તાલુકામાં ડાંગરના પાકમાં ભારે નુકશાન.. કરંજવેરી ગામના ખેડૂત શું કહે છે..!
ધરમપુર: કમોસમી વરસાદને કારણે વલસાડ જિલ્લાના ધરમપુર, કપરાડા, વાપી, ઉમરગામ, નાનાપોંઢા તાલુકાના ખેડૂતોને ડાંગરના પાકમાં નુકશાન વેઠવાનો વારો આવ્યો છે ત્યારે ધરમપુર તાલુકાના કરંજવેરી...
ધરમપુરના આદિવાસી ખેડૂતોના ડાંગર પાકમાં ભારે નુકસાન, કોંગ્રેસના આદિવાસી નેતાઓની ચૂપી: રાજકીય રમત કે...
ધરમપુર: છેલ્લાં કેટલાંક સમયથી કમોસમી વરસાદના તોફાનોએ ખેડૂતોના સપનાઓને પલભરમાં તબાહ કરી દીધા છે. ખાસ કરીને વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં આદિવાસી ખેડૂતોના ડાંગરના તૈયાર...
જાણો: વલસાડમાં કયા ગામમાં પાંચ કરોડ આપવાની લાલચ આપી તાંત્રિકે વિધિ કરાવી, 2.15 લાખની...
પારડી: 'લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે' એ કહેવત મુજબ ગતરોજ પારડીના ખુંટેજ ગામમાં તાંત્રિકે પાંચ કરોડ રૂપિયા આપવાની લોભામણી લાલચ આપીને વિધિના...
વાપી-શામળાજી હાઈવે 56નું 467 કરોડના ખર્ચે થશે નવીનીકરણ.. હાલમાં ખાડાઓનું સમારકામ થઇ રહ્યાના દ્રશ્યો..!
વાંસદા: ઉનાઈ-વાંસદા વાપી- શામળાજીનું વાપી-શામળાજી હાઈવેનું 467 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે નું સુત્રો પાસેથી માહિતી મળી રહી છે ત્યારે હાલમાં પડેલા ખાડાઓનું સમારકામ...
ધારાસભ્ય પોતાની જવાબદારીઓ પૂરી ન કરે તો લોકો શું કરી શકે છે ? કાનૂની...
વલસાડ: લોકો..તમારા મતોથી અને ટેક્સના રૂપિયાથી સુખ સુવિધા ભોગવતો એક, ધારાસભ્ય પોતાની જવાબદારીઓ પૂરી ન કરે તો આ ભારતીય લોકશાહી માટે ચિંતાનો વિષય બને છે....
વલસાડમાં 7 નવેમ્બરથી બિરસા મુંડાની 150મી જન્મજયંતિની રથયાત્રાનો થશે પ્રારંભ, જુદા-જુદા વિસ્તારોમાં ફેલાવશે...
વલસાડ: બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણીના ભાગરૂપે 7 નવેમ્બરથી વલસાડ જિલ્લામાં રથયાત્રાનો પ્રારંભથશે. આ રથયાત્રાના આયોજન અંગે વલસાડના સરકીટ હાઉસ ખાતે એક મહત્વપૂર્ણ...
નાનાપોંઢાના વડખંભા ગામના ખેતરમાં ગાંજાની ખેતી, એક યુવક 25 છોડ સાથે ઝડપાયો.. ગામડે ગામડે...
કપરાડા: હવે ગામડે ગામડે ગાંજો મળી રહ્યાની લોક બૂમ સાંભાવવા મળી રહી છે ત્યારે ગતરોજ કપરાડા તાલુકાના વડખંભા ગામમાં પોલીસે બાતમીના આધારે નાનાપોંઢા એક...
આદિવાસી લોકો.. તમારા ‘મત’ થી અને ટેક્સના રૂપિયાથી ‘એશોઆરામ’ ભોગવતા ‘ધારાસભ્ય’ની જવાબદારીઓ શું હોય...
દક્ષિણ ગુજરાત: ગતરોજ ફિલ્ડવર્ક દરમિયાન આદિવાસી સમાજના લોકોને રોજિંદા જીવનમાં આર્થિક, સામાજિક, શૈક્ષણિક, રોજગારી ક્ષેત્રમાં પડી રહેલી માળખાકીય સુવિધાઓમાં પડી રહેલી મુશ્કેલીઓને લઈને લોકોમાં...
ધરમપુરમાં પ્રેમસંબંધમાં અણબનાવથી કંટાળેલા યુવકે ફાંસો ખાઈ કર્યો આપઘાત..
ધરમપુર: આજરોજ ધરમપુર તાલુકાના ધામણી ચારીપાડા ફળીયાના 20 વર્ષીય યુવક ભરતભાઈ દિવાએ પ્રેમસંબંધમાં ખોટું લાગતાં આપઘાત કરી લીધો છે. યુવકે પોતાના ખેતરમાં આવેલા ફાફડાના...
















