ગામમાં ગેરકાયદેસર દારૂના અડ્ડા બંધ કરવા માટે ગ્રામજનો, પંચાયત અને પોલીસની ભૂમિકા

0
નવસારી: ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં ગેરકાયદેસર દારૂના અડ્ડા યુવાનોના ભવિષ્યને બરબાદ કરી રહ્યા છે. આ સમસ્યા સામે ગ્રામજનો, ગ્રામ પંચાયત અને પોલીસ વિભાગ સાથે મળીને...

દક્ષિણ ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં વર્ષોથી લોકોના આહાર અને પરંપરામાં જોડાયેલું એક નાનકડું વન્ય ફળ...

0
નવસારી: દક્ષિણ ગુજરાતના ગ્રામીણ અને જંગલી વિસ્તારોમાં વર્ષોથી લોકોના આહાર અને પરંપરામાં જોડાયેલું એક નાનકડું વન્ય ફળ છે – ધામણા. આ ફળ સ્થાનિક લોકો માટે...

ચીખલીના માંડવખડક PHCમાં સારવારના નામે માત્ર ગોળીઓ પધારવામાં આવે છે: ગ્રામજનો ખાનગી હોસ્પિટલ તરફ...

0
ચીખલી: છેલ્લા લાંબા સમયથી માંડવખડક ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC)માં સારવાર વ્યવસ્થાની ભારે ફરિયાદો સામે આવી રહી છે. ગ્રામજનોના કહેવા પ્રમાણે, સરકારી હોસ્પિટલમાં માત્ર...

ખેરગામ PI પીનલ ચૌધરી વિરુદ્ધ ખોટી રીતે બદનામી કરવા બદલ વિજય કટારકરે મુખ્યમંત્રીને ફરિયાદ...

0
ખેરગામ: માતૃકૃપા શોપિંગ સેન્ટરની દુકાન નં 6 વેચાયેલી હોવા છતાં નહીં વેચાયેલી બતાવી ગોકુળ પટેલ સાથે સંભવિત સેટિંગ કરી ખોટી રીતે અરજી દફ્તરે કરી...

વસ્તી ગણતરી 2026માં આદિવાસી બોલીઓ અને ધર્મને અલગ અસ્તિત્વ: ડો. નિરવ પટેલે મુખ્યમંત્રીને પત્ર...

0
નવસારી: આગામી વસ્તી ગણતરી 2026ની તૈયારી વચ્ચે દક્ષિણ ગુજરાતના આદિવાસી સમુદાયે સ્વતંત્ર ઓળખની માંગણી કરી છે. સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ અને ચિંતુબાનો...

આદિવાસી વિસ્તારોમાં પાણી-રસ્તાની કપરી સમસ્યા: ડો. નિરવ પટેલે મુખ્યમંત્રી સમક્ષ કર્યો વ્યક્ત ઉગ્ર આક્રોશ..

0
નવસારી: આઝાદીના 79 વર્ષ પછી પણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં પીવાના પાણીની તીવ્ર કટોકટી અને રસ્તાઓની જડબેસલાક હાલતને લઈને સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ...

વાંસદા તાલુકામાં લો કોલેજની માંગ તેજ: આદિવાસી યુવાનો વકીલ બનવા માગે છે

0
વાંસદા: નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં LLB અને લો કોલેજની સ્થાપનાની માંગ વધુ તેજ પકડી રહી છે. આદિવાસી વિદ્યાર્થીઓ પણ વકીલ બનીને સમાજસેવા કરવા માંગે છે...

ખેરગામ ગૌરી આશ્રમશાળાની કેરી ‘ગોકુલ પટેલ’ ચોરી ગયો: નિવૃત્ત આચાર્ય અને તેમની પત્ની સામે...

0
નવસારી: ખેરગામ તાલુકાના ગૌરી ગામે આવેલી ગ્રામ મંગલમ ટ્રસ્ટ હેઠળની આશ્રમશાળામાં આંબાની કેરીઓ ચોરી કરવાના આરોપમાં નિવૃત્ત આચાર્ય ગોકુળભાઈ મેરજીભાઈ પટેલ અને તેમની પત્ની...

આદિવાસી સમાજે NEET પેપર લીક કૌભાંડીઓને ફાંસીની માંગ, NTA વિખેરવાની માગણી

0
નવસારી: NEET-2026 પરીક્ષાના પેપર લીક થવાના કારણે પરીક્ષા રદ કરવામાં આવતાં દેશભરમાં 22 લાખથી વધુ વિદ્યાર્થીઓની રાત-દિવસની મહેનત પાણીમાં વળી જતાં ભારે આક્રોશ જોવા...

દિવ્યાંગ ક્રિકેટર દિગેશ પટેલને ડો. નિરવ ભુલાભાઈ પટેલે કર્યું સન્માન, વ્હીલચેર માટે લોકોને અપીલ

0
નવસારી: વ્હીલચેર ક્રિકેટમાં ગુજરાતનું નામ રાષ્ટ્રીય સ્તરે ઉજ્જવળ કરનાર નવસારી જિલ્લાના યુવા દિવ્યાંગ ક્રિકેટર દિગેશ પટેલને આર્થિક મજબૂરીમાંથી બહાર લાવવા માટે સામાજિક સંગઠનો અને...