ખેરગામની ગૌરી આશ્રમશાળામાં 19 બાળકો-1 શિક્ષકને ફૂડ પોઇઝનિંગ: આચાર્યા લતાબેન ગોકુળ પટેલને તાત્કાલિક સસ્પેન્ડની...

0
ખેરગામ: ગૌરી આશ્રમશાળા વિવાદિત નિવૃત આચાર્ય ગોકુળ પટેલ, વર્તમાન આચાર્ય લતાબેન પટેલના ટ્રસ્ટીઓ સાથે વિવાદના કારણે યુદ્ધનો અખાડો બની રહ્યું છે. વિવાદની શરૂઆત 8...

ગૌરી આશ્રમશાળામાં વિદ્યાર્થીઓ માટે દરરોજ પાણીનું ટેન્કર મંગાવવાની ફરજ પડવામાં નિવૃત આચાર્ય ગોકુળ પટેલ...

0
ખેરગામ: ખેરગામ તાલુકાની ગ્રામમંગલમ ટ્રસ્ટ સંચાલિત ગૌરી આશ્રમશાળામાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાતા સમગ્ર પંથકમાં ચર્ચા જાગી છે. આશ્રમશાળાના અધ્યક્ષ બિપીનભાઈ ગરાસિયાએ નિવૃત આચાર્ય...

આદિવાસી ગૌરવ: મહિલા પોલીસ કોન્સ્ટેબલ અલ્પાબેન ચૌધરીનું સરાહનીય કાર્ય

0
નવસારી: એસએસસી પૂરક પરીક્ષા દરમિયાન એક વિદ્યાર્થી ભૂલથી ખોટા પરીક્ષા કેન્દ્ર પર પહોંચી ગયો હતો. પરીક્ષાનો સમય નજીક આવતાં વિદ્યાર્થી ચિંતિત બની ગયો હતો....

મોબાઈલ મેડિકલ યુનિટને એક વર્ષ પૂર્ણ, 30,649 લાભાર્થીઓને આપી સેવા

0
નવસારી: EMRI ગ્રીન હેલ્થ સર્વિસ અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે ચલાવવામાં આવતી મોબાઈલ મેડિકલ યુનિટ (MHU) PVTIને ૧૧ જૂને એક વર્ષ પૂર્ણ થયું. આ...

લાડુબા એગ્રો અને DECISION NEWSના સંયુક્ત આયોજનમાં ઔષધીય વૃક્ષારોપણ અભિયાનનો શુભારંભ

0
વાંસદા: લાડુબા એગ્રો અને DECISION NEWS અને ગ્રામ પંચાયત માંડવખડકના સંયુક્ત ઉપક્રમે ઔષધીય વૃક્ષારોપણ અભિયાનનું આયોજન શરુ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત ગતરોજ...

આદિવાસી ગૌરવ: વાંસદા, સરા-કેવડીનો યુવા અર્પણ ચૌધરી આંબશે હિમાલયના શિખરને..

0
વાંસદા: વાંસદા તાલુકાના કેવડી ગામના વિનોદભાઈનો દીકરો અર્પણકુમાર તોરણીયા ડુંગરથી પર્વતારોહણની શરૂઆત કરી હાલ ડિગ્રી કોલેજ રાજપીપળા નર્મદા NCC unit થી માઉન્ટ આબુ પર્વતારોહણ...

પર્વતારોહણમાં ગુજરાતનું ગૌરવ: નવસારીના અર્પણ ચાવધારીએ NIMASમાં પૂર્ણ કર્યો સ્પેશિયલ એડવેન્ચર કોર્સ

0
નવસારી: દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના કેવડી ગામના યુવાન અર્પણ ચાવધારીએ પર્વતારોહણ અને સાહસિક પ્રવૃત્તિઓમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે. રાજપીપળાની સી.પી. ડિગ્રી કોલેજમાં એનસીસી...

પાણીની તંગીથી પરેશાન રવાણીયા ગામ: અનંત પટેલની આગેવાનીમાં વાંસદા કોંગ્રેસની ‘જળયાત્રા’

0
વાંસદા: ગતરોજ વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત “જળયાત્રા” વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં વાંસદા તાલુકાના રવાણીયા ગામે પહોંચી હતી. બોર્ડર વિસ્તારના ડુંગરાળ અને...

આદિવાસી સમાજના યુવા લીડર તેજસ પટેલનો જન્મદિવસે સંકલ્પ: “સેવા અને માનવતાની યાત્રા”

0
નવસારી: આદિવાસી સમાજના ઉત્થાનમાં હંમેશા અગ્રેસર રહેતા યુવા લીડર તેજસ પટેલે પોતાના જન્મદિવસના અવસરે જીવન, સંઘર્ષ, કૃતજ્ઞતા અને આગળના સંકલ્પોની હૃદયસ્પર્શી વાતો કરીને અનેક...

કેરીચોરી પછી સરકારી ટાંકીચોરી: ખેરગામની ગૌરી આશ્રમશાળાનાં વિવાદિત નિવૃત આચાર્ય ગોકુળ પટેલ ફરી વિવાદોમાં.

0
ખેરગામ: ગૌરી ગામની ગ્રામમંગલમ ટ્રસ્ટ સંચાલિત આશ્રમશાળામાં ટ્રસ્ટીઓ અને નિવૃત આચાર્ય ગોકુળ પટેલ વચ્ચેનો વિવાદ સમવાનું હજુય નામ નથી લઈ રહ્યો.ટ્રસ્ટના અધ્યક્ષ બિપીનભાઈ ગરાસિયાએ...