ચીખલી તાલુકાના વાંઝણા ગામમાં વાંગરવાડીમાં બાઈકોનો અકસ્માત !

0
નવસારી: વર્તમાન સમયમાં અકસ્માતો સિલસિલો ધીમે ધીમે ગ્રામ્ય સ્તરે વધી રહ્યો છે ત્યારે ચીખલી તાલુકાના વાંઝણા ગામમાં વાંગરવાડી રસ્તા પર આવેલા ઇન્ડિયન પેટ્રોલ પંપ...

રાનકુવાથી ચીખલી જતી ટ્રક માણેકપોર ગામ પાસે પલટી: ચાલકનું મોત

0
નવસારી: આજરોજ હવેલી સવારે ચીખલી તાલુકાના માણેકપોર ગામ પાસે રાનકુવાથી ચીખલી તરફ જતા એક ટ્રક, ચાલકના સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યાના કારણે પલટી મારી ગઈ...

વાંસદા સ્થાનિક સ્વરાજની ચૂંટણીના છેલ્લા દિવસે ભાજપ અને BTP ના તમામ ઉમેદવારોએ ભર્યા ફોર્મ...

0
નવસારી: જિલ્લામાં યોજાઈ રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી ઉમેદવારીના છેલ્લા દિવસે ભાજપ અને BTP ના તમામ ઉમેદવારોના ફોર્મ ભરાતા ત્રિપાંખીયો જંગ સ્થાનિક સ્તરે જામશે એ...

ચીખલી તાલુકાના 50 ભાજપ યુવા પેજ પ્રમુખોનો બળવો: આપ માં જોડાયા !

0
નવસારી: ચીખલી તાલુકામાં ભાજપના 50 યુવા પેજ પ્રમુખો દ્વારા બળવો કરવામાં આવ્યો છે. છેલ્લા ઘણા વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા અને વફાદાર કાર્યકરોની અવગણ થતા...

વાંસદા તાલુકાના મીઢાબારી ગામમાં માંડવખડકના યુવાનોનો અકસ્માત : બે ના મોત

0
નવસારી: વાંસદા તાલુકાના મીઢાબારી ગામમાં આવેલ ભારત પેટ્રોલપંપ પાસે રાત્રીના ૯:૩૦ વાગ્યાની આસપાસ બાઈકનો અકસ્માત સર્જાયો હતો જેમાં બંને યુવાનોનું મૃત્યુ થયાની માહિતી મળી...

નવસારીની સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ભરાયા ફોર્મ !

0
નવસારી: સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં નવસારી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે આજે નવસારીના વાંસદા તાલુકામાં વાંસદા બેઠક પરથી ભાજપ તરફથી શિવેન્દ્રસિંહ સોલંકી, કોંગ્રેસ પક્ષ...

નવસારીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજથી ભાજપના કાર્યકરોએ કર્યો પ્રચાર-પ્રસારનો શુભારંભ !

0
નવસારી: દક્ષિણ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થયા બાદ હવે ધીરે-ધીરે રાજકીય માહોલ જામી રહ્યો છે ત્યારે નવસારી જિલ્લામાં ભાજપના કાર્યકરોની પ્રથમ બેઠક બોલાવવામાં...

નવસારી જિ. પં.માં જાહેર થયા ભાજપના તમામ 30, કોંગ્રેસે 28 ઉમેદવારો !

0
નવસારી: વર્તમાન સમયની સ્થાનિક સ્વરાજની ચુંટણી યોજાઈ રહી છે ત્યારે નવસારી જિલ્લા પંચાયતની કુલ 30 બેઠક માટે ભાજપ અને કોંગ્રેસે બુધવારે ઉમેદવારોની જાહેરાત કરી...

નવસારીના જિલ્લા- તાલુકા-પં. ની ચૂંટણીમાં 5 કોંગ્રેસ ઉમેદવારોએ ભર્યા પત્રક !

0
નવસારી: જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ થઇ ચુક્યો છે. તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણીમાં બીજા દિવસે કોંગ્રેસમાંથી પાંચ ઉમેદવારી નોંધાવી જયારે ભાજપ દ્વારા ઉમેદવારીની યાદી જાહેર...

વાંસદાના બારતાડ ગામની આશ્રમશાળાની હોસ્ટેલ અગમ્ય કારણોસર વિધાર્થીની આત્મહત્યા !

0
નવસારી: આત્મહત્યાના કિસ્સાઓ વિધાર્થીઓમાં ધીમે ધીમે ગુજરાતમાં ખુબ જ વધી રહ્યા છે ત્યારે ગઈકાલે આત્મહત્યાનો એક વધુ ઘટના સામે આવી છે વાંસદા તાલુકાના બારતાડ...