સંસ્કારી નગરી નવસારીમાં સરકારી બાબુઓનું 100 કરોડથી વધુ રૂપિયાનું લોલમપોલ
નવસારી: સંસ્કારી ગણાતી નગરી નવસારીમાં પહેલા બુલેટ ટ્રેન તથા તે બાદ એક્ષપ્રેસ હાઇવે માટે જમીન સંપાદનનુ કામમાં લગભગ રૂ.100 કરોડથી વધુનુ કૌભાંડ આચરાયાનું ચર્ચાય...
જામફળ છે આ બીમારીમાં ઔષધ સમાન: જાણો
વાંસદા: જામફળ એનર્જી ફ્રૂટ છે. જેમાં વિટામિન અને મિનરલ્સ ભરપૂર માત્રામાં છે. જામફળમાં સ્કિનને હેલ્થી રાખે છે. તેનાથી આંખોનો સોજો અને હાર્ક સર્કલ પણ...
ગઈકાલે થશે વાંસદા તાલુકાના 14 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર કોવીશિલ્ડ રસીકરણ
વાંસદા: કોરોનાના કપરા કાળમાં વાંસદા તાલુકામાં ખુબ જ સાવચેતી લઇ લેવામાં આવી રહી છે ત્યારે ગઈકાલે વાંસદાના ઘણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર કોવીશિલ્ડ રસીકરણ...
બેંક ઓફ બરોડામાં કેશ મેનેજમેન્ટ વિભાગ અને પ્રાપ્તિ વ્યવસ્થાપન વિભાગમાં આવી જગ્યાઓ..
વાંસદા: બેંક ઓફ બરોડાએ કેશ મેનેજમેન્ટ વિભાગ અને પ્રાપ્તિ વ્યવસ્થાપન વિભાગમાં વિવિધ જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે. જાહેર કરાયેલ નોટિફિકેશન મુજબ કુલ 198...
પપૈયાના ફાયદાથી કોઈ અજાણ નથી પણ આજે વાત તેના નુકશાનની…
વાંસદા: પપૈયું પેટ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં ફાઈબર અને વિટામિન જેવા ઘણા પોષક તત્વો હોય છે. તે પાચન, વજન વધવું, ડાયાબિટીસ, કેન્સર...
ચીખલીના સુરખાઈ અનાવલ રસ્તા પર ચાલતી CNG પાઈપ લાઈનની કામગીરીથી અકસ્માતનો ભય
ચીખલી: હાલમાં ચીખલી તાલુકાના સુરખાઈથી અનાવલ જતા રોડે ચાલતાં CNG પાઈપ લાઈનની કામગીરીથી માર્ગને નુકશાન, વાહન ચાલકો ને રોડ પર ઠલવાતા માટીના ઢગથી અકસ્માતનો...
વાંસદામાં કોટેજ હોસ્પિટલમાં ફાળવેલી RTPCR ટેસ્ટિંગની લેબ શરુ
વાંસદા: રાજ્યની જેમ ત્રીજી લહેરમાં નવસારી જિલ્લામાં કોરોનાના કેસો વધી રહ્યા હોય એવા કપરા સમયે ગતરોજ વાંસદા તાલુકામાં આવેલી કોટેજ હોસ્પિટલમાં ફાળવેલી RTPCR ટેસ્ટિંગની...
ચીખલીના સુરખાઈમાં રાત્રીના સુમારે અજાણ્યા તસ્કરોએ બે બંધ ઘરનો લાભ લઈ ચોરી કરી.
ચીખલી: હવે ચોરીના કિસ્સાઓ ગામડાઓમાં વધતા જઈ રહ્યા છે ત્યારે ગતરોજ ચીખલીના સૂરખાઈ ગામે બે બંધ ઘરમાં લૂંટ ચલાવી અંદાજીત 15 તોલા જેટલા સોનાના...
શ્રમજીવી પરિવારના મકાન ઉપર ઝાડ ધરાશાયી થતાં છત ભાંગીને ભૂકો થઇ ગઇ
ચીખલી: તાલુકાના કણભાઈ ગામે શ્રમજીવી પરિવારના મકાન ઉપર શરૂ નું ઝાડ ધરાશાયી થતાં ઘરની છત ભાંગીને ભૂકો થઈ જતાં કડકડતી ઠંડીની સીઝનમાં શ્રમજીવી પરિવારની...
ચીખલીના રાનકુવામાં પતંગના દોરાથી ગંભીર રીતે ઘવાયો યુવક
ચીખલી: આજનો મકરસંક્રાંતિનો તહેવાર ખુશીઓ લઈને આવ્યો અને લોકો ખુબ જ ધામધુમથી મનાવ્યો પણ આ તહેવારમાં અમુક બેજવાબદાર લોકો કારને કેટલાક લોકો દુઃખી પણ...
















