નવસારી જિલ્લામાં 10 PSIની બદલી સાથે ચીખલી કસ્ટોડિયલ ડેથમાં સસ્પેન્ડ થયેલા 2 PSI ની...
નવસારી: ગતરોજ નવસારી જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરોની જિલ્લાના અન્ય વિભાગોમાં વહીવટી સરળતા ખાતર બદલી કરવામાં આવી છે....
વાંસદામાં હોળીના તહેવાર પર કપડાં લેવા પૈસા ન આપતા પુત્રએ પિતાને કુહાડીના ઘા મારી...
વાંસદા: ગ્રામ્ય વિસ્તારની યુવા પેઢી પણ માં બાપના આદર ભૂલ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ગતરોજ વાંસદાના કેલીયા ગામે હોળીના તહેવાર નિમિતે નવા કપડાં...
કાયદાકીય ગૂંચમા ફસાવીને આદિવાસી એકતા ખતમ કરવાના કાવતરા પોલીસતંત્ર બંધ કરે: ડૉ. નિરવ પટેલ
ધરમપુર: ગઈકાલે ધરમપુરના યુવાનેતા અને સમાજના પ્રશ્નો માટે થાક્યા વગર સતત દોડતા કલ્પેશભાઈ અને આદિવાસી સમાજ સાથે ધરમપુર પોલિસ સ્ટેશને SOG PI દ્વારા કરવામાં...
ભારતની આઝાદીની લડતમાં પથદર્શક બનેલી દાંડીયાત્રાની ભુલાયેલી કેટલીક વાતો..
નવસારી: આજે ૯૨ વર્ષ પૂર્ણ કરેલી દાંડીયાત્રા ઘણી ઈતિહાસને ગર્ભમાં લઈને બેઠી છે આ દાંડીયાત્રા વિષે આજે Decision News વિશેષ અહેવાલ આપ્યો છે. ૧૨...
પોંસરીના તલાટીની ઘટનાના વિરોધને લઈને નવસારીના તલાટી કમ મંત્રીઓએ આપી કામગીરીનો બહિષ્કાર કરવાની ચીમકી
ચીખલી: ચીખલી તાલુકાના મજીગામ ખાતે નવસારી જિલ્લાના તલાટી કમ મંત્રીના મહામંડળની ખાસ જનરલ સભામાં પોંસરી ગામના વોટરવર્કસમાં ક્લોરિન લેકીજના બનાવમાં બીગરીના તલાટીને ફરજ મોકૂફ...
જંગલી ડૂક્કરોના ઝુંડએ કરેલા હુમલોમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને સારવાર અર્થે ખસેડાયા: જાણો સમગ્ર...
વાંસદા: હાલમાં વાંસદા તાલુકાના ઘણાં ગામોમાં જંગલી ડૂક્કરો દ્વારા ખેતીમાં નુકશાન કર્યાનાજાણવા અને ઘણી વખતે વ્યક્તિઓને શારીરિક ઈજા પોહચાડીયાના કિસ્સાઓ સંભાળવા મળી રહ્યા છે...
આવું કેમ ?.. પૂછતા હૈ આદિજન…
ચીખલી: વર્તમાનમાં સરકારી આંકડા અનુસાર 18000 વિદ્યાર્થીઓ મેડિકલનું ભણવા યુક્રેન ગયા છે જે હાલ એ દેશની લડાઈમાં ફસાયેલા છે અહીંયા થી ત્યાં શિક્ષણ કેટલાય...
ફરી એક વખત મળ્યો 4 વર્ષનો દીપડો મૃત હાલતમાં… જાણો સમગ્ર ઘટના
નવસારી: હાલમાં જ ઘણા જંગલના પશુઓનો મરણ થવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે જિલ્લાના ડાભર ગામે મૃત હાલતમાં દીપડો મળી આવતા ચકચાર મચી ગઇ...
ઉનાળાની ઋતુમાં ગરીબોની ફ્રિજ એટલે માટલું.. શું કહે છે માટલાં ના વેપારીઓ…
વાંસદા: ઉનાળાના પ્રારંભે ગરમીનો પારો વધતાં જ ગરીબોના ફ્રિજ સમા માટલાંના વેચાણ માટે ઠેર ઠેર વેચાણ શરુ થઇ ચુક્યું છે ઉલ્લેખની છે કે કોરોનાને...
વાંસદામાં મહાશિવરાત્રીના પર્વને લઈને શિવ મંદિરોમાં માનવ મેહેરામણ…
વાંસદા: આજે મહાશિવરાત્રીના પર્વને લઈને શિવ મંદિરો ઉત્સવના રંગે રંગાવા ભક્તો ઉત્સાહી બની ઉઠયા છે. દક્ષિણ ગુજરાતના મહાદેવ મંદિરો અને વિવિધ શિવાલયોમાં ભારે આસ્થાથી...
















