ડેડીયાપાડા, સાગબારા અને ચીકદાના આદિવાસી ખેડૂતો સાવધાન, નકલી બિયારણ-ખાતરો દુકાનોમાં ઠલવાઈ રહ્યા છે.. અશ્વિન...

0
ડેડીયાપાડા: દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં નકલી બિયારણ અને નકલી ખાતરના વેચાણની મોટી સમસ્યા વધી રહી છે. ડેડીયાપાડા, સાગબારા અને ચીકદા તાલુકાના બજારોમાં મોટી મોટી...

ગંગાપુર તાલુકાના તુંબડાવાડી ગામમાં મૂળભૂત સુવિધાઓની લોકો વર્ષોથી વંચિત: આપ નેતાઓની મુલાકાત

0
ડેડીયાપાડા: ગંગાપુર તાલુકા પંચાયતમાં આવતા તુંબડાવાડી ગામની આજે આમ આદમી પાર્ટીના આગેવાનોએ મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં નવ નિર્માણ ચિકદા તાલુકાના જિલ્લા પંચાયત સભ્ય...

MLA ચૈતર વસાવા સામે કઈ કઈ નોંધાઈ 3 FIR, શું ફરી જેલ જશે ? ઝઘડિયા...

0
ઝઘડિયા: ગતરોજ ઝઘડિયા GIDC વિસ્તારમાં આવેલી કેમિકલ કંપનીમાં થયેલા બ્લાસ્ટ મામલે ઘટનાસ્થળે પહોંચેલા ધારાસભ્ય ચૈતર વસાવા અને એક યુવક વચ્ચે ઝપાઝપી અને લાફાવાળી થઈ...

આશ્રમ શાળા સમરપાડામાં યોજાયો ધોરણ 8 ના વિદ્યાર્થીઓનો ભાવભીનો વિદાય સમારંભ..

0
ડેડીયાપાડા: ​​ગતરોજ આશ્રમ શાળા સમરપાડા ખાતે ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટે વિદાય સમારંભનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળા પરિવાર અને આમંત્રિત...

નર્મદા જિલ્લામાં ચૂંટણી નિરીક્ષકશ્રી તરીકે શ્રીમતી એન.પી.પાટડિયાની નિમણુંક..

0
નર્મદા: રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ-૨૦૨૬ અંતર્ગત નર્મદા જિલ્લામાં યોજાનારી નર્મદા જિલ્લા પંચાયત મતદાર મંડળ, તાલુકા પંચાયત મતદાર મંડળ...

ધારાસભ્ય ચૈતર વસાવાએ ઝઘડિયા નેત્રંગમાં જોરદાર ડોર-ટુ-ડોર પ્રચાર, માંગ્યા AAP વોટ

0
ઝઘડિયા/નેત્રંગ: આમ આદમી પાર્ટીના ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ ઝઘડિયા વિધાનસભા ક્ષેત્રના નેત્રંગ તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને વ્યાપક ડોર-ટુ-ડોર પ્રચાર અભિયાન ચલાવ્યું હતું. ધારાસભ્ય...

ડેડીયાપાડામાં હર્ષ સંઘવીના હાથે ખેસ ધારણ કરી ડો. પ્રફુલ વસાવા અને રાજ વસાવા જોડાયા...

0
ડેડીયાપાડા: ગતરોજ ડેડીયાપાડા ખાતે માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતા સ્થાને તથા ગુજરાત રાજ્યના આદિજાતિ વિભાગના પ્રદેશ અધ્યક્ષ શ્રી ગણપતભાઈ વસાવાની આગેવાનીમાં ડૉ.પ્રફુલ...

નર્મદામાં “જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિ”ની બેઠકમાં ચૈતર વસાવાએ જનહિત કયા કયા પ્રશ્નો...

0
નર્મદા: ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા નર્મદા જિલ્લા સેવા સદન કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી જિલ્લા સંકલન તથા ફરિયાદ નિવારણ સમિતિની બેઠક બાદ મીડિયા સમક્ષ મહત્વપૂર્ણ...

લોકશાહી બચાવવા અને ભ્રષ્ટાચાર સામે જંગ: નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષભાઈ પટેલનો જન આક્રોશ...

0
નવસારી: આજરોજ ​નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષભાઈ પટેલ દ્વારા 'જન આક્રોશ યાત્રા' દરમિયાન આપવામાં આવેલું નિવેદન એ માત્ર રાજકીય ભાષણ નથી, પરંતુ જનતાના દબાયેલા...

સામરપાડા આશ્રમ શાળામાં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી: સાંસ્કૃતિક કાર્યક્રમોએ જમાવ્યું આકર્ષણ..

0
ડેડીયાપાડા: હળપતિ સેવા સંઘ, બારડોલી સંચાલિત આશ્રમ શાળા સામરપાડા, ડેડીયાપાડા ખાતે 77મા પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. દેશભક્તિના માહોલમાં યોજાયેલા આ...