ધરમપુરમાં લક્ઝરી ડ્રાઈવરે દુકાનોમાં ઘૂસાડી લક્ઝરી બસ: શું દારૂ ઢીચેલો હતો ડ્રાઈવરે ? લોકોમાં...
ધરમપુર: ગત રાત્રિએ 10 વાગ્યાની આસપાસ ધરમપુર શહેરમાં એક ગંભીર અકસ્માતની ઘટના બની હતી. આસુરા બિરસા મુંડા સર્કલ પાસે એક GJ-05-BV-4047 નબરની ખાનગી લક્ઝરી...
પારડીના ખેરલાવ ગામની 33 વર્ષનું યુવતીનું શંકાસ્પદ મોત.. લેબ રિપોર્ટ આવ્યા બાદ ઘટનાનું સત્ય...
પારડી: ગતરોજ મૂળ પારડીના ખેરલાવ ગામની અને હાલ કોપરલી પોતાની મોટી બહેન જ્યોતિબેનને ત્યાં રહી જાગૃતિબેન ધુરીયાભાઈ નાયકા પટેલ નામની 33 વર્ષીય યુવતીનું શંકાસ્પદ...
પારડી પ્રાંત અધિકારી નીરવ પટેલની ખેરલાવ પ્રા. શાળાની મુલાકાત, બાળકો સાથે બેસી સંવાદ બાદ...
પારડી: આજરોજ પારડી તાલુકાના પ્રાંત અધિકારી શ્રી નીરવ પટેલે ખેરલાવ ગામની પ્રાથમિક શાળાની અચાનક મુલાકાત લઈને શૈક્ષણિક વ્યવસ્થા અને મધ્યાહન ભોજન યોજનાનું નિરીક્ષણ કર્યું...
જાણો કયા: ગામના યુવાઓએ જાતે બનાવેલી લાયબ્રેરીમાંથી મોટી સફળતા, ગુજરાત પોલીસમાં 5 યુવાઓની પસંદગી
નાંદોદ: દઢવાઢા ગામના યુવાઓએ સ્વપ્રેરણા અને સામૂહિક મહેનતથી ઉભી કરેલી બિરસા મુંડા લાયબ્રેરી આજે સમગ્ર વિસ્તાર માટે પ્રેરણારૂપ બની છે. ગામના જ યુવાઓ દ્વારા...
માંડવી તાલુકાના રેગામા–કાલીબેલ વચ્ચે આવેલા માયા તળાવે આદિવાસી યુવાનોનું સફાઈ અભિયાન..
માંડવી: માંડવી તાલુકાના રેગામા અને કાલીબેલ ગામોની વચ્ચે આવેલું માયા તળાવ ખાતે જળ, જંગલ, જમીન અને પ્રકૃતિના સંરક્ષણ માટે રેગામા ગામના આદિવાસી યુવા સામાજિક...
ગુજરાત સરકાર દ્વારા લેવાયેલી TET 2025 પરીક્ષામાં પાસિંગ કટ ઓફ બાબતે ડો.નિરવ પટેલે કરી...
ખેરગામ: ગતરોજ રાજય સરકાર દ્વારા તા-21/12/2025 ના રોજ લેવામાં આવેલ TET પરીક્ષામાં પાસિંગ કટ ઓફ ખુબ જ ઊંચા રાખી અન્યાય થવાને લઈને યુથલીડર ડો.નિરવ પટેલે...
વાંસદાના સતીમાળ ગામમાં યોજાયો શ્રી ગીરીરાજ માધ્યમિક શાળા કણધાની યોજાઇ NSS શિબિર..
વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના સતીમાળ ગામમાં શ્રી ગિરિજન માધ્યમિક શાળા કણઘાની NSS (રાષ્ટ્રીય સેવા યોજના) શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મુખ્ય ઉદ્દેશ રાષ્ટ્રીય...
ખેરગામમાં ચિંતુબા હોસ્પિટલને બંધ કરાવી દેવાની ફોન પર ધમકી આપનારને શિખવાડાયા કાયદાના પાઠ..
ખેરગામ: ગતરોજ ખેરગામમાં આવેલ ચિંતુબા છાંયડો મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં હાડકાની પ્લેટ કઢાવવાનું ઓપરેશન કરાવવા આવેલ રાજસ્થાની ગરીબ મજુર દર્દી ઓપરેશન કરાવવાના રૂપિયા પોતાના શેઠ પાસે...
કપરાડાના સાહુડા ગામમાં અનાથ બાળકોને અનાજ અને રોજિંદી સામગ્રીનું વિતરણ.. સ્નેહીલ દેસાઇ
કપરાડા: માનવદાસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા થોડા સમય પહેલા કપરાડા તાલુકાના સાહુડા અને કોલવેરા ગામની પ્રાથમિક શાળામાં ભણતાં બાળકોને સ્કૂલ બેગનુ મફત વિતરણ કરવામા આવ્યુ...
ગાય ન કાપી આપવાની સજા મોત.. ધવલ પટેલ ન્યાય અપાવશે ની પરિવારને આશ..!
નવસારી: ગાય ન કાપી આપવાની સજા મોત.. નવસારી જિલ્લાનાં ડાભેલ ગામ કસાઈઓ માટે પહેલાથી જ કુખ્યાત છે. અહીંયા કેટલાક કસાઈઓએ એક હળપતિ યુવાનને દબાણ...
















