આહવામાં ચેતના સંસ્થાના “આરોગ્ય” કાર્યક્રમ અંતર્ગત બાળ તંદુરસ્ત હરીફાઈની ઉજવણી..

0
આહવા: ચેતના સંસ્થા અમદાવાદ અને લાર્સન એન્ડ ટુબ્રો પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ આરોગ્ય વિભાગ, આઈ. સી. ડી. એસ. વિભાગ સાથે સહભાગિતા, સંકલન સાથે "...

ડેડીયાપાડામાં આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ દ્વારા “વિશ્વ માનવ અધિકાર દિવસ” ની ઉત્સાહભેર કરાઈ...

0
ડેડીયાપાડા: નર્મદા જિલ્લાના ડેડીયાપાડા પોલીટેકનિક કૃષિ ઇજનેરી, હોલ ખાતે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ (IHRPC) નર્મદા જિલ્લા બોર્ડ દ્વારા વિશ્વ માનવ અધિકાર દિવસ ની...

તાપીના ડોલવણ ખાતે કુદરતના ખોળે આવેલું ” કાળા કાકર ડુંગર દેવ ” ખાતે યોજાયો...

0
તાપી: દક્ષિણ ગુજરાતના આદિવાસી યુવાનો ભેગા થઈને સામાજિક ઉત્થાન તેમજ સંસ્કૃતિ બચાવવાના અભિયાન સ્વરૂપે પ્રાકૃતિક સંવાદ નું આયોજન કરતા આવ્યા છે આ વખતે તાપી...

માંડવા મોડેલ સ્કૂલના અંત્યત ખરાબ રોડના સમારકામને લઈને AAP વલસાડ જિલ્લા પ્રમુખ જયેન્દ્ર ગાંવિતને...

0
કપરાડા: ગતરોજ આમ આદમી પાર્ટી વલસાડ જિલ્લા પ્રમુખ જયેન્દ્ર ગાંવિત દ્વારા માંડવા મોડેલ સ્કૂલ નો રસ્તો ઘણો ખરાબ હોવાથી તેના સમારકામ માટે પગલાં ભરવામાં...

અંતરિયાળ વિસ્તારના છેવાડાના ગામની વિધવાબહેનો માટે હેમ આશ્રમ જાગીરીમાં આત્મનિર્ભર કરવાની દિશામાં યોજાયો સેમિનાર..

0
ધરમપુર: હેમ આશ્રમ જાગીરીના ૧૫ મા વર્ષની ઉજવણી થઈ રહી છે. એના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. ૧૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે, 10...

વાલીએ કહ્યું.. બાળકો ઓટલા પર ભણે છે.. આ વિકસિત ભારત રથયાત્રામાં તાયફાવો બંધ...

0
તિલકવાડા: ગુજરાત સરકાર દ્વારા કાઢવામાં આવેલી 'વિકસિત ભારત રથયાત્રા' જ્યારે તિલકવાડાના ઉચાદ ગામે પહોંચી ત્યારે ઉચાદ ગામની પ્રાથમિક શાળાનું મકાન જર્જરીત હોવાથી નવું બનાવવા...

ધરમપુરમાં રાત્રી દરમિયાન વાંસદાના લાકડબારી ગામના વ્યક્તિનું અકસ્માતમાં ઘટના સ્થળે જ મોત..

0
ધરમપુર: ગતરોજ રાત્રી દરમિયાન વાંસદા તાલુકાના લાકડબારી ગામના નરોત્તમભાઈ ધરમપુરના બીલપુડીના ત્રણ રસ્તા પરથી પોતાની મોપેડ લઈને બરૂમાળ રસ્તા પર જઈ રહ્યા હતા ત્યારે...

કેલીયા ડેમમાં મળી લાશ.. વાંસદાના પીપલખેડ ગામમાં શિક્ષકની આત્મહત્યા કે હત્યા ?

0
વાંસદા: ડાંગના સુબીર ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં વાંસદાના પીપલખેડ ગામના પીલાડ ફળિયાના યુવાનની લાશ વાંસદાના જ વાડીચૌંઢા ગામના વિસ્તારમાં અડીને આવેલા...

16 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી અપહરણ કરી દુષ્કર્મ કર્યું હોવાની ઘટના...

0
વલસાડ: એક યુવક દ્વારા વલસાડના રેલવે યાર્ડ વિસ્તારમાં રહેતી એક 16 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી અપહરણ કરી મેડીકલ રીપોર્ટ અનુસાર દુષ્કર્મ...

વાંસદા ભાજપ સ્નેહમિલનમાં.. MLA નરેશ પટેલનું મન ભરાઈ આવતાં કહ્યું.. કોંગ્રેસનો ડર નથી, આપણને...

0
વાંસદા: ગતરોજ વાંસદામાં તાલુકા કક્ષાનો વાર્ષિક સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાનપદે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ તેમજ ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ...