ફરી એક પ્રેમી પંખીડાએ ભણતર અને પરિવારના વિરોધના કારણે જંગલમાં ફાસો ખાવા બન્યું મજબૂર:...

0
ખેરગામ: પ્રેમમાં સાથે જીવવા મારવાની કસમ પ્રેમીઓ એકબીજાને આપતા હોય છે અને પોતાનો પ્રેમ સમાજ અને પરિવારના સ્વીકારે તો હસતાં મોઢે મોતને પણ પ્રેમીઓ...

વલસાડના ફલધરામાં ‘આદિવાસી આંગણે’ લોકસંસ્કૃતિનો યોજાશે ભવ્ય મેળો.. શું છે આ મેળાની વિશેષતા !

0
વલસાડ-ફલધરા : વિસરાતી સંસ્કૃતિ, કળા, ભોજન અને રમતને પુનઃયાદ કરીને એને નવી પેઢી સુધી પહોંચાડવાના એક અનોખા પ્રયત્નના ભાગરૂપે “આદિવાસી આંગણે”ના નામે એક ભવ્ય...

વલસાડ નગરપાલિકાના ‘પાપ’ના પગલે ગંદુ પાણી પીવા માટે ઇનામની કરી જાહેરાત… ડો. નિરવ પટેલ

0
વલસાડ: વલસાડમા પણ દુષિત પાણીના પગલે ઇન્દોર અને ગાંધીનગર જેવી ઘટના બને તો નવાઈ નહીં. કેમ કે દૂધિત પાણીની સમસ્યાને વલસાડ નગરપાલિકા પણ નજરઅંદાજ...

આદિવાસી સમાજના આંબેડકર ડો.જયપાલસિંહ મુંડાની જન્મજયંતિની વાલોડ ખાતે ભવ્ય ઉજવણી..

0
વાલોડ: ભારતીય બંધારણ સમિતિના સભ્ય અને આદિવાસી સમાજના હક અધિકારો માટે આજીવન અવાજ ઉઠાવનાર તેમજ ઓલમ્પિકમા ગોલ્ડ મેડલ જીતનાર ભારતીય હોકી ટીમના કેપ્ટન ડો.જયપાલસિંહ...

ડો.નિરવ ભુલાભાઇ પટેલ આયોજિત માતૃવંદના બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાતાઓ અને શુભેચ્છકોનો ધસારો..

0
ખેરગામ: યુવા લીડર અને સામાજિક આગેવાન ડો.નિરવ ભુલાભાઇ પટેલ દ્વારા પોતાની માતૃશ્રી ચિંતુબેન ભુલાભાઇ પટેલ કે જેઓ પોતાની વિશાળ સેવાકીય પ્રવૃતિઓના લીધે ગુજરાત રાજયના...

આદિવાસી ઘડિયાળ એ માત્ર ઘડિયાળ નથી- તે જીવનદ્રષ્ટિ છે..

0
દક્ષિણ ગુજરાત: આદિવાસી ઘડિયાળ : પ્રકૃતિ અને બ્રહ્માંડ સાથે તાલમેલનો સમયબોધ, આદિવાસી સમાજના ઘરોમાં એક અનોખી અને વૈચારિક ઘડિયાળ જોવા મળે છે — જમણેથી...

વસુધારા ડેરીના નવા ચેરમેન રાજેશ પટેલ અને સીતાબેન જાધવ બન્યા વાઈસ ચેરમેન..!

0
દક્ષિણ ગુજરાત: ગતરોજ વસુધારા ડેરીની ચેરમેન અને વાઇસ ચેરમેન પદની ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં રાજેશ ભીખાભાઈ પટેલ 14માંથી 10 મત સાથે ચેરમેન અને...

ખેરગામના દુલસાડ નવાપાડા ખાતે ડો. નિરવ પટેલના હસ્તે જલારામ નાસ્તા હાઉસનું ઉદ્ઘાટન..

0
ખેરગામ: આજરોજ ખેરગામ તાલુકાના દુલસાડ ગામના નવાપાડા વિસ્તારમાં આવેલા ધરમપુર-વલસાડ હાઇવે પર જલારામ નાસ્તા હાઉસનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ નાસ્તા હાઉસનું ઉદ્ઘાટન સમસ્ત...

માનવતાની મહેક: ખેરગામની છાંયડો હોસ્પિટલ ખાતે સ્વ. ચિંતુબાની પુણ્યતિથિએ છેક મધ્યપ્રદેશના યુવાને રક્તદાન કરી...

0
ખેરગામ: ખેરગામની છાંયડો હોસ્પિટલ ખાતે સ્વ. ચિંતુબાની પુણ્યતિથિએ છેક મધ્યપ્રદેશથી આવેલા યુવાને રક્તદાન કરી પ્રેરણા પૂરી પાડી હતી. ​ઝાબુઆ (MP) થી ખાસ રક્તદાન કરવા...

ખેરગામની છાંયડો હોસ્પિટલ ખાતે રક્તદાનનો ત્રિવેણી સંગમ: 119 યુનિટ રક્ત એકત્રિત થયું..!

0
ખેરગામ: ગતરોજ ઢળતી સાંજે 4 થી 10 વાગ્યાના સમયગાળામાં ખેરગામ ખાતે આવેલી જાણીતી છાંયડો હોસ્પિટલમાં ગતરોજ એક ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું....