ગુજરાતમાં કેજરીવાલની કલ્યાણકારી યોજના લાગુ કરવાની માંગ સાથે નવસારીના AAP પ્રમુખ પંકજ પટેલની...

0
નવસારી: આમ આદમી પાર્ટી નવસારી દ્વારા કેજરીવાલની કલ્યાણકરી યોજનાઓને લાગુ કરવા દેવાની માંગને લઈને આજે AAP પ્રમુખ નવસારી પંકજ પટેલની આગેવાનીમાં નવસારી કલેક્ટરને આવેદનપત્ર...

4 વર્ષની માસૂમ પર દુષ્કર્મ થયાનું આવ્યું સામે.. બાળકી રડતા રડતા આવી ઘરે.. જાણો...

0
પલસાણા: એક ગામની સોસાયટીમાં રહેતા શ્રમજીવી પરિવારની 4 વર્ષની બાળકી ઘરઆંગણે રમી રહી હતી, ત્યારે 45 વર્ષના શખ્સે બાળકી સાથે વહાલનું નાટક કરી તેને...

ભરૂચ જીલ્લાના કાવી ગામનાં સ્થાનિક પ્રસાસનનાં હાથે નિમવામાં આવેલી વોટરશેડ સમિતિએ જીલ્લાના અધિકારીઓ સાથે...

0
ભરૂચ: અનેક રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય આવતા ગ્રામજનો દ્વારા કલેક્ટર કચેરી બહાર આમરણાંત ઉપવાસ પર બેસવાની નોબત આવી. 2022/23 અંતર્ગત કાવી ગામના હાથિયાખાડી...

દક્ષિણ ગુજરાત યુનિ. 60 વર્ષની ઉજવણી સ્વરૂપે ઉચ્ચ અભ્યાસ ઈચ્છતા વિદ્યાર્થીઓને સંશોધન દરખાસ્ત તૈયાર...

0
સુરત: દક્ષિણ ગુજરાત યુનિ.સફળ અને મીઠા ફળ સ્વરૂપે જ્ઞાન આપતી યુનિવર્સિટી જેની છત્રછાયા હેઠળ સાઉથ ગુજરાતના વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ મેળવી શકે છે ત્યારે 17...

સાંસદ ધવલ પટેલે વલસાડ-નવસારીમાં રેલવે સુવિધા વધારવા માંગ..લોકલ ટ્રેન શરૂ કરવા રેલવે વિભાગમાં કરી...

0
વલસાડ: વલસાડના સાંસદ અને લોકસભાના દંડક ધવલ પટેલે લોકસભાના ચાલુ સત્રમાં વલસાડ-નવસારી વિસ્તારની રેલવે સુવિધાઓ વધારવા માટે મહત્વપૂર્ણ રજૂઆત કરી છે. તેમણે કોવિડ મહામારી...

ધરમપુરમાં પત્ની બાદ પતિએ લગાવ્યો ગળે ફાંસો.. શું છે કારણ ?

0
ધરમપુર: ધરમપુર તાલુકાના સજનીબરડા ગામમાં પહેલાં પતિ કામ પર નહિ જતો હોવાના કારણે કંટાળીને પત્નીએ પોતાનું જીવન ટુકાવ્યું હતું. બાદમાં હવે પતિએ પણ વિયોગમાં...

વાલીયા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સુકવણા ગામમાં થયેલ અકસ્માત મોતનો ભેદ ઉકેલતી ભરૂચ લોકલ...

0
વાલીયા: 2-1-2025 ના રોજ મરણ જનાર સંદીપભાઈ રવિચંદભાઈ વસાવા નાઓ ગઈ તારીખ 31-12-2024 ના‌ સાંજના આઠેક વાગે કોઈને કંઈ કહ્યા વગર ઘરેથી નીકળી ગયેલ અને...

ઝઘડિયા તાલુકાના ધોળાકુવા ગામે નહેરના પાણી ગામમાં ઘુસતા ગ્રામજનો પરેશાન..

0
ઝઘડિયા: આજરોજ ઝઘડિયા તાલુકાના ધોળાકુવા ગામે નહેરના પાણી ગામમાં ઘુસી જતા હોઇ આ બાબત ગ્રામજનો માટે હાલાકિનું કારણ બની છે. ધોળાકુવાના ગ્રામજનોના જણાવ્યા મુજબ કેનાલમાં...

ભેસ્તાનના યુવકની કોહવાયેલી હાલતમાં મળી લાશ.. હત્યા થયાની સંભાવના.. PM બાદ બહાર આવશે સત્ય

0
સુરત: ગતરોજ રાત્રે નીલકંઠના પાડોશીઓ દ્વારા જાણ કરવામાં આવી હતી કે નીલકંઠ રૂમની બહાર આવ્યો નથી. નીલકંઠ જે રૂમમાં રહેતો હતો ત્યાંથી ખૂબ જ...

વાલોડના બાજીપુરા નજીક ઈકો-પિકઅપ વચ્ચે ભયાનક અકસ્માત..

0
વાલોડ: બાજીપુરા ગામની સીમમાં નેશનલ હાઇવે પર આજે સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. નેશનલ હાઇવે પર ઈકો કાર અને પિકઅપ વાહન વચ્ચે થયેલા...