વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ પહેલ: કપરાડાની સરકારી માધ્યમિક શાળા વાવરમાં રસીકરણ અને આરોગ્ય

0
કપરાડા: વિદ્યાર્થીઓના સુદ્રઢ સ્વાસ્થ્ય અને તંદુરસ્ત ભવિષ્યને ધ્યાનમાં રાખીને કપરાડા તાલુકાની સરકારી માધ્યમિક શાળા, વાવર ખાતે વિશેષ આરોગ્ય તપાસ અને રસીકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં...

અનાવલ APMCમાં નિયમોનુસાર હરાજી નહીં થતા ખેડૂતોના શોષણ અંગે યોજાઈ આક્રોશ સભા.. ખેડૂતોનું અલ્ટીમેટમ

0
અનાવલ: આદિવાસી બહુલ્ય વસ્તી ધરાવતા સુરત જિલ્લાના નવનિર્મિત અંબિકા તાલુકામાં અનાવલ APMC માં ખેતપેદાશોની હરાજી નહીં થતી હોવાથી ખેડૂતોના શોષણ થવાની ફરિયાદો વખતોવખત ઉઠતી...

પ્રકૃતિનો આનંદ લો, પરંતુ પ્રકૃતિને નુકસાન નહીં.. PI કિરણ પાડવી

દક્ષિણ ગુજરાત: ચોમાસાની ઋતુ શરૂ થતાં જ સમગ્ર દક્ષિણ ગુજરાત હરિયાળીની લીલી ચાદર ઓઢી લે છે. ડાંગ, સાપુતારા, વાંસદા, ધરમપુર, કપરાડા અને તાપી જિલ્લાના...

ખેડૂતોનો લાલ ‘મામા’ દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની શરૂઆતમાં જોવા મળી રહ્યા છે ‘લાલ વેલ્વેટ માઇટ’

0
દક્ષિણ ગુજરાત: ચોમાસાની શરૂઆત સાથે જ દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોની ભીની જમીન પર ચટક લાલ રંગના નાના જીવોની હાજરી જોવા મળી છે. આ જીવને...

બારડોલીના હરિપુરામાં 74 કરોડના હાઇલેવલ બ્રિજમાં લોકાર્પણ પહેલાં જ તિરાડો: લોકો કહે છે...

0
બારડોલી: તાપી નદી પરના અંદાજે ૭૪ કરોડ રૂપિયાના ખર્ચે બનેલા હરિપુરા હાઇલેવલ બ્રિજના એપ્રોચ રોડમાં 11 જુલાઈના લોકાર્પણ પહેલાં જ મોટા પાયે તિરાડો પડી...

SAS ની ફરિયાદથી ખોટા ST પ્રમાણપત્રના આધારે AMCમાં નોકરી મેળવનાર નવઘણ રેવાભાઈ સરસૈયા વિરુદ્ધ...

0
નવસારી: મૂળ આદિવાસી સમાજના હક્કો છીનવી લેવાના આરોપમાં નવઘણ રેવાભાઈ સરસૈયા વિરુદ્ધ સમસ્ત આદિવાસી સમાજે તીવ્ર વિરોધ કર્યો છે. આદિવાસીઓના આરોપ છે કે તેમણે...

‘માયો’ કહે છે.. લોકો ટેક્સ ભરતા નથી, રેશનિંગનું ખાય છે અને પ્રશ્નો પૂછે છે...

0
સુરત: ‘લોકો ટેક્સ ભરતા નથી, રેશનિંગનું ખાય છે અને પ્રશ્નો પૂછે છે !’ ડાયરા કલાકાર માયાભાઈ આહીરે પોતાના સુરત ખાતેના ડાયરાનો વીડિયો યૂટ્યૂબ પર...

જવાબદારીના જંગલમાં રખડતા રખડતા મોજનો માર્ગ ભુલાઈ ગયો” તર્ક ચૌધરી

0
તાપી: વર્ષાઋતુની શરૂઆત સાથે કુદરતના અદ્ભુત સૌંદર્ય અને ખેડૂતોની આંખોમાં છલકાતા હર્ષના આંસુઓએ ફરી એક વાર પ્રકૃતિ સાથે માનવીના સંબંધની યાદ અપાવી છે. સામાજિક...

આદિવાસી રાષ્ટ્રપતિ હોવા છતાં ચૈતર વસાવા માટે કેમ ચૂપ?” – આદિવાસી સમાજના લોકોનો સવાલ

દક્ષિણ ગુજરાત: ભારતની આદિવાસી સમાજમાં રાષ્ટ્રપતિ દ્રુપદી મુર્મુ વિરુદ્ધ અસંતોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આદિવાસી સમાજના પ્રમુખ અવાજ તરીકે ઓળખાતા ચૈતર વસાવાએ સવાલ...

વલસાડમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગ : ડો. હેમંત પટેલ કહે છે.. કાર્યકર્તા બનવું...

0
વલસાડ: ભારતીય જનતા પાર્ટીના વલસાડ તાલુકા સ્તરે પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ગમાં કાર્યકર્તાઓને માત્ર રાજકારણ નહીં, પરંતુ રાષ્ટ્રસેવાના...