બોગસ ST પ્રમાણપત્ર પર કોંગ્રેસના રેહાનાબેન ગામીત બે વખત જીતી, વિશ્લેષણ સમિતિ: સર્ટિફિકેટ ખોટું...
વ્યારા: તાપી જિલ્લાના ગુણસદા જિલ્લા પંચાયતના મહિલા સભ્ય અને કોંગ્રેસ પ્રદેશ મહિલા મંત્રી રેહાનાબેન ગામીતનું આદિજાતિ (ST) જાતિ પ્રમાણપત્ર અમાન્ય જાહેર કરવામાં આવ્યું છે....
ધરમપુર નગરપાલિકામાં 25 લાખના પાણીના કામમાં મોટો ભ્રષ્ટાચારનો પર્દાફાશ ! જરૂરી ઊંડાઈ નહીં, ભંગાર...
ધરમપુર: ધરમપુર નગરપાલિકા વિસ્તારમાં પાણીની પાઇપલાઇન નાખવાના ૨૫ લાખ રૂપિયાના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. સ્થાનિક લોકોની...
ખાનગી હોસ્પિટલમાં થતી રૂ.૩ લાખ સુધીની સારવાર સુરત નવી સિવિલમાં નિ:શુલ્ક કરતાં ડોકટર: દર્દી...
સુરત: ગતરોજ સુરત નવી સિવિલ હોસ્પિટલના તબીબોએ ફરી એકવાર સફળ જટિલ સર્જરી કરી મહિલા દર્દીને નવજીવન આપ્યું છે. ખાનગી હોસ્પિટલમાં અંદાજીત 2 થી 3...
શબ્દોથી અજાણ પણ આચરણમાં સંવિધાન: ધરમપુરના આદિવાસી વિસ્તારોમાં ‘કોહેઝન ફાઉન્ડેશન’નું પ્રેરણાદાયી કાર્ય..
ધરમપુર: ભારતના બંધારણ સાચી સાર્થકતા પુસ્તકોમાં નહીં પણ લોકોના આચરણમાં રહેલી છે. ગુજરાતના વલસાડ જિલ્લાના અંતરિયાળ ધરમપુર તાલુકાના ગામડાઓમાં આ દ્રશ્ય જીવંત જોવા મળે...
ચૂંટણી પૂરી થતાં જ રસ્તાઓના કામ સ્થગિત, વલસાડના તીઘરા ગામના ગ્રામજનો આક્રોશમાં..
વલસાડ: તીઘરા ગામના વિકાસના કામો ચૂંટણી પહેલાં રાજકીય લાભ મેળવવા માટે શરૂ કરવામાં આવ્યા હતા, પરંતુ ચૂંટણી પૂરી થતાં જ તમામ રસ્તાઓના કામ અટકાવી...
ખેરગામમાં નિયમિત લોક દરબારની માંગ: આદિવાસી સમાજના પ્રમુખ ડો. નિરવ પટેલની DSP સમક્ષ રજૂઆત..
નવસારી: આદિવાસી સમાજના નવસારી જિલ્લા પ્રમુખ ડો. નિરવ ભુલાભાઇ પટેલે જિલ્લા પોલિસ અધિક્ષક રાહુલ પટેલ સમક્ષ ખેરગામ પોલીસ સ્ટેશન ખાતે નિયમિત “લોક દરબાર” યોજવાની...
કપરાડામાં પાણી વ્યવસ્થાપનના મહત્વાકાંક્ષી કાર્યોનું ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ કર્યું સ્થળ પર નિરીક્ષણ
કપરાડા: આજરોજ કપરાડા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્યશ્રી જીતુભાઈ એચ. ચૌધરીએ આજે વિસ્તારના વિવિધ ગામોમાં ચાલી રહેલા મોટા ચેકડેમ અને વિયરના કામોનું સ્થળ પર જઈને નિરીક્ષણ...
ઉમરગામમાં હૃદય કંપાવી દેનારી ઘટના: એક જ ઘરમાં ત્રણ માસૂમ બાળકોના મૃતદેહ મળ્યા, માતા...
ઉમરગામ: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના પાલી કરમબેલી ગામમાં એક ભયાનક અને હૃદયવિદારક ઘટના સામે આવી છે. એક જ પરિવારમાંથી ૯ માસના જુડવા બાળકો અને...
NEET રી-એક્ઝામ માટે વિનામૂલ્યે પરિવહનની માંગ: ડો. નિરવ પટેલે ગુજરાત સરકારને કરી અપીલ..
નવસારી: NTAની બેદરકારીને કારણે NEET UG 2026નું પેપર લીક થવાથી લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય અનિશ્ચિત બની ગયું છે. આ વખતે ૨૧ જૂન ૨૦૨૬ના રોજ યોજાનાર...
દક્ષિણ ગુજરાતમાં ચોમાસા પહેલાં ખેડૂતો કરે છે વિશેષ તૈયારી, ‘રોયુ’ માં બનાવે છે કુદરતી...
ઉમરપાડા: ચોમાસાની શરૂઆત થાય તે પહેલાં જ દક્ષિણ ગુજરાતના ઉમરપાડા વિસ્તારના ખેડૂતો પોતાના ખેતરોમાં વિશેષ તૈયારીમાં લાગી જાય છે. વરસાદ પડવાની શરૂઆત થાય એ...
















