ચીખલીના તલાવચોરામાં મૃત મરઘાં ફેકી લોક આરોગ્ય સાથે ખિલવાડ કરતાં બોઈલર પોલ્ટ્રી ફાર્મ !

0
ચીખલી: હાલમાં વિસ્તારમાં બોઈલર પોલ્ટ્રી ફાર્મ મોટા પ્રમાણમાં જોવા મળતા હોય છે. બોઈલરના ઉત્પાદન માટે ઘણી ખાનગી કંપનીઓ ખેડુતો સાથે મળીને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરતી...

કપરાડા એજ્યુકેશન ગ્રુપ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા મુદ્દે ફ્રી માર્ગદર્શન સેમીનાર થયું આયોજન

0
કપરાડા: આજરોજ વલસાડના બહુલક આદિવાસી વસ્તી ધરાવતા કપરાડા તાલુકાના વિસ્તારમાં વર્તમાન સમયમાં પોતાની કારકિર્દી બનાવવમાં સગવડતા મળી રહે અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી લેખન-વાંચનની સમજ...

ચીખલીના રાનકુવા ગામના ખેતરમાં મૃત હાલતમાં મળ્યો દીપડો મૃત: મૃત્યુનું કારણ અકબંધ

0
ચીખલી: આજરોજ ચીખલીના રાનકુવા ગામના એક ખેતરમાં દીપડો મૃત હાલતમાં મળી આવતા ફોરેસ્ટ વિભાગે વધુ તપાસ કામગીરી હાથ ધરી છે. હાલમાં દીપડાના મૃત્યુના સાચુ...

ખેડૂતોની જીત.. પર નવસારીના કોંગ્રેસના આગેવાનોનું સેલિબ્રેશન… જુઓ વિડીયોમાં

0
નવસારી: સરકાર દ્વારા ત્રણ કૃષિ કાયદા લવાયા બાદ ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો અને જેમાં ઘણા ખેડૂતો શહીદ પણ થયા છે ત્યારે...

ચીખલીના સિયાદા ગ્રામ પંચાયતના સરપંચને નાણાંકીય ગેરરીતિ મુદ્દે દુર કરવા DDOનો હુકમ

0
ચીખલી: થોડા સમય પહેલા ચીખલી તાલુકાના સિયાદા ગ્રામ પંચાયતના સરપંચ નારણ મેરવાનભાઈ પટેલ સામે ડેપ્યુટી સરપંચ વોર્ડ સભ્યો સહિતના ગ્રામજનો દ્વારા રસ્તા પેવર બ્લોક...

કુકરમુંડા તાલુકામાં TSP દ્વારા અપાયેલા આવાસ બાંધકામમાં એજન્સીના ભષ્ટાચાર કર્યાના સામે આવ્યા દ્રશ્યો..

0
કુકરમુંડા: તાપીના આદિવાસી વસ્તી ધરાવતા તાલુકામાં ટ્રાયબલ સબ પ્લાન (TSP) માંથી 61 જેટલાં ગરીબ કુટુંબ પરિવારોઓને આવાસની મંજૂરી મળેલ છે, જે આવાસોનું બાંધકામ કરવા...

પ્રાકૃતિક કૃષિથી થયેલી ક્રાંતિ જોવા દેશ અને દુનિયાના લોકો ડાંગ આવશે: મુખ્યમંત્રી

0
ગુજરાત: ‘વનવાસી બંધુઓની પ્રાકૃતિક કૃષિથી થયેલી ક્રાંતિ જોવા દેશ અને દુનિયાના લોકો ડાંગ આવશે એ દિવસો હવે દૂર નથી.’ આ શબ્દો ગતરોજ આપણુ ડાંગ,...

વાંસદામાં આદિવાસી સ્વાભિમાન-અધિકાર યાત્રા પ્રસંગે શું કહ્યું આદિવાસી લીડરોએ..જુઓ

0
વાંસદા: 15-નવેમ્બર થી 19-નવેમ્બર સુધીની કેવડીયા કોલોનીથી દેવલી માડી સુધીની આદિવાસી એકતા મંચ આયોજિત આદિવાસી સ્વાભિમાન-અધિકાર યાત્રા સેલવાસથી 9:00 કલાકે નીકળી નાના પોંઢા ધરમપુર...

ઉમરપાડા તાલુકાના મોટી હલધરી ગામમાં યાહામોગી પુસ્તકાલયનો યુવાનોએ કર્યો પ્રારંભ

0
ઉમરપાડા: વર્તમાન સમયમાં આદિવાસી યુવાનો શિક્ષણનું સમાજ વિકાસમાં કેટલું મહત્વ છે એ સમજવા લાગ્યા છે જેનું ઉદાહરણ આજરોજ સુરતના ઉમરપાડા તાલુકાના મોટી હલધરી ખાતે...

છોટાઉદેપુરમાં દેવદિવાળીએ આદિવાસીઓએ કરી દેવસ્થાનો પર આસ્થાભેર પૂજન

0
છોટાઉદેપુર: રાજ્યના છોટાઉદેપુર જિલ્લા સહિત મધ્યપ્રદેશનાં ગુજરાત સરહદી વિસ્તારોમાં ખાસ કરીને દેવ દિવાળીનો તહેવાર સ્થાનિક આદિવાસી સમાજના લોકો દ્વારા ખુબ જ આસ્થા સાથે અને...