નર્મદા: જાતિના દાખલા માટે પડતી મુશ્કેલીનું નિરાકરણ લાવવા BTTSએ આપ્યું આવેદનપત્ર
નર્મદા: નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકા સહીત અન્ય તાલુકા અને જિલ્લાઓમાં જાતિના દાખલા મેળવવા માટે આદિવાસી સમાજના લોકોને પડતી મુશ્કેલીઓનું નિરાકરણ લાવવા BTTS દ્વારા આવેદનપત્ર...
ટેકનોલોજીકલી એડવાન્સ થઈને યુવાનો આત્મનિર્ભર ભારતના નિર્માણને નવી દિશા આપશે :શિક્ષણ મંત્રી
પંડિત દિનદયાળ એનર્જી યુનિવર્સિટી પી. ડી. ઈ. યુ. ગાંધીનગર ખાતે યોજાયેલા "એડિટિવ મેન્યુફેકચરીંગ એન્ડ એડવાન્સ્ડ મટીરિયલ્સ-2021" વિષયક ત્રિ-દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે શુભારંભ...
બહુચર્ચિત કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં પાંચમા આરોપી PSI જે.એસ.પટેલનની થઇ ધરપકડ
ચીખલી: નવસારીના બહુચર્ચિત કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં 6 આરોપી પૈકી ચાર આરોપીને LCB દ્વારા થોડા દિવસ પહેલા જ ધરપકડ કરવામાં આવી હતી ત્યારે ગતરોજ પાંચમા...
ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ ખાતે દાહોદ NSSની સ્વયંસેવિકાની પ્રિ-આરડી પરેડ માટે પસંદગી
દાહોદ: ગુજરાતની સ્ત્રી આજે દરેક સીમાને તોડીને દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે ત્યારે સેવા ક્ષેત્રમાં પણ એ પાછળ રહી નથી ગતરોજ શહેરની અનાજ...
જાતિના દાખલા કઢાવવામાં પડતી મુશ્કેલીઓની જાણ રાજ્યપાલ થવી જ જોઈએ: પંકજ પટેલ
નવસારી: આજરોજ આદિવાસી સમાજના લોકોને જાતિના દાખલા કઢાવવામાં પડતી મુશ્કેલીઓના નિરાકરણ બાબતે ભારતીય ટ્રાઈબલ પાર્ટી નવસારી દ્વારા નવસારી જિલ્લા કલેકટરશ્રી મારફતે રાજ્યપાલશ્રીને આવેદનપત્ર મોકલવામાં...
આદિજનને જાતિના દાખલા કાઢવામાં પડતી મુશીબત અંગે કપરાડામાં કોંગ્રેસે આપ્યું આવેદનપત્ર
કપરાડા: વર્તમાન સમયમાં આદિવાસી સમાજમાં બહુચર્ચિત બનેલા વિષય એટલે કે અંતરિયાળ વિસ્તારમાં રહેતા આદિવાસી લોકોને જાતિના દાખલા માટે સરકારે માગણી કરેલ ચાર પેઢીના પુરાવા બાબતે...
લખીમપુર ખેરીમાં ઇન્ટરનેટ બંધ, કલમ 144 લાગુ, ગાઝિયાબાદ પોલીસે NH 24 કર્યો બંધ
ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરીમાં થયેલી હિંસામાં 8 લોકો માર્યા ગયા બાદ રાજકીય તાપમાન ગરમાયું છે. લખીમપુર ખેરીમાં તણાવને જોતા ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું...
વાંસદામાં પિતૃઓને શ્રદ્ધાપૂર્વક પિતૃ તર્પણ વિધિનું થયું આયોજન
વાંસદા: દરેક ધર્મમાં, સંસ્કૃતિઓમાં દિવંગત પિતૃઓનાં તર્પણ માટે એક યા બીજી વિધિ હોય જ છે. ગતરોજ નવસારી જિલ્લાના વાંસદાના વાંગણ ગામમાં આવેલ નદી પર...
વલસાડ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ફ્રિડમ રન અને ક્લીન ઇન્ડિયા રન યોજાઇ
ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય સંચાલિત નહેરુ યુવા કેન્દ્ર વલસાડ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ફ્રિડમ રન અને ક્લીન ઇન્ડિયા રનનું...
ગુજરાતના 33 જિલ્લામાં આજે એપ્રેન્ટીસશીપ ભરતી મેળાનું કરાયું આયોજન
ભારત સરકાર દ્વારા દેશના તમામ જીલ્લાઓમાં એપ્રેન્ટીસશીપ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્કીલ ઈન્ડિયાના આહવાનને ચરિતાર્થ કરવા માટે અને એપ્રેન્ટિસશીપ...
















