નવસારી જિલ્લા આરોગ્ય કર્મચારીઓની માંગ: સમયસર પગાર અને સામૂહિક બદલી રદ કરી મૂળ જગ્યાએ...

0
નવસારી: ગતરોજ નવસારી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળે આજે જિલ્લા વહીવટી તંત્રને આવેદનપત્ર આપીને આરોગ્ય કર્મચારીઓની તાજેતરમાં કરવામાં આવેલી સામૂહિક બદલી રદ કરવા અને તેમને...

આદિવાસી ખેડૂતોમાં ભારે રોષ: ધરમપુરના વન વિભાગ પર ગંભીર આક્ષેપો, રેન્જ ફોરેસ્ટર રેણુકા ભોયાને...

0
ધરમપુર: છેલ્લાં થોડા સમયથી ધરમપુર તાલુકાના રાજપુરી જંગલ ગામના વિસ્તારમાં પોતાની માલિકીની જમીન પર ખેતીકામ કરી રહેલા એક આદિવાસી ખેડૂત પર વન વિભાગના કર્મચારીઓએ...

ચીખલી તલાવ ચોરા ગ્રામ પંચાયતમાં લાંચ લેતા તલાટી કમ મંત્રી સહિત 2 ની 40...

0
ચીખલી: ગતરોજ ચીખલી તાલુકાના તલાવ ચોરા ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રી કમલેશભાઇ ધરમશીભાઇ દેસાઇ અને પ્રજાજન ગોકુળભાઇ બુધાભાઇ પટેલને 40,000 રૂપિયાની લાંચ...

બુટલેગરોની પડખે ઊભેલા નર્મદા જિલ્લા પ્રમુખ નીલ રાવ સામે તાત્કાલિક કાર્યવાહી કરો: મનસુખ વસાવા

0
ભરૂચ/નર્મદા: ભાજપના ભરૂચ લોકસભા સાંસદ મનસુખ વસાવાએ નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ સામે તેમના આક્ષેપોને વધુ તીખા કર્યા છે. સાંસદ વસાવાએ કહ્યું, “જે...

ગૌરી આશ્રમશાળામાં કાયમી ત્રાસ અને કારનામાઓથી કંટાળીને ગોકુળ પટેલનાં પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો છે-બિપીનભાઈ...

0
ખેરગામ: તાલુકાના ગૌરી ગામની લોકમંગલમ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આશ્રમશાળામાં છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી ચાલી રહેલ વિવાદમાં ટ્રસ્ટીઓએ નિવૃત આચાર્ય ગોકુળ પટેલ પર...

ખેડૂતોને ચેતવણી: વાવણી ટાણે નકલી બિયારણ-ખાતરથી સાવધાન! છેતરપિંડી સામે કાયદાકીય કાર્યવાહી કરો

ગુજરાત: ચોમાસાની વાવણીની સીઝન શરૂ થતાં જ રાજ્યના બજારોમાં નકલી બિયારણ, નકલી ખાતર અને નકલી દવાઓ વેચતી અનૈતિક ટોળકીઓ સક્રિય થઈ ગઈ છે. ખેડૂતો...

નર્મદાના ભાજપ પ્રમુખ નીલ રાવની દારૂ અને જુગારના અડ્ડાઓવાળા સાથે સાંઠગાંઠ છે : પદેથી...

0
ભરૂચ/નર્મદા: ભાજપના ભરૂચ લોકસભા સાંસદ મનસુખ વસાવાએ જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ સામે ગંભીર આક્ષેપો કરતા તેમને તાત્કાલિક પદેથી હટાવવાની માંગ કરી છે. સાંસદ...

ધરમપુરના મધુરી ગામે દીપડાનો જીવલેણ હુમલો: ગાય માટે ચારો લેવા ગયેલા વ્યક્તિને ગંભીર ઇજા

0
ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકાના મધુરી ગામમાંથી એક ચોંકાવનારી ઘટના બની છે. ગાય માટે લીલો ચારો લેવા માળી ક્ષેત્રમાં ગયેલા આદિવાસી સમાજના હરિભાઈ બંસ્થાભાઈ પવાર...

આદિવાસી નેતૃત્વ પ્રત્યે ભાજપમાં ભેદભાવભર્યો અને તુચ્છકારભર્યો વ્યવહાર, ઉદાહરણ: ડો દર્શના દેશમુખ અને નીલ...

0
નર્મદા: હાલમાં ગુજરાતના રાજકીય માહોલમાં એક મુદ્દો ખૂબ જ ગરમાયો છે અને તે છે નાંદોદના આદિવાસી ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ અને નર્મદા જિલ્લા ભાજપ...

ભીનાર ગ્રામ પંચાયતના વિરોધ છતાં પાવરગ્રીડનો સર્વે.! ગામમાં પહોંચેલી ટીમને ધારાસભ્ય અનંત પટેલે ઝડપી...

0
વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના ભીનાર ગામે પ્રસ્તાવિત 965-કે.વી. ડબલ સર્કિટ સાઉથ ઓલપાડ- નાસિક હાઈટેન્શન ટ્રાન્સમિશન લાઇનને લઈને ફરી એકવાર ભારે વિવાદ ઉભો થયો છે....