ઉમરગામમાં મામલતદાર આત્મહત્યા કરવાનું કારણ અપક્ષ ઉમેદવારનું ફોર્મ રદ કરવા ‘મોટા માથાઓ’ના દબાણ હોવાનો...

0
ઉમરગામ: ગતરોજ ઉમરગામમાં મુળ ધરમપુર તાલુકાના શેરીમાળ ગામના મામલતદાર એવા ડી.સી. બ્રાહ્મણકાચ્છ ટ્રેન નીચે પડીને આત્મહત્યા કરી લીધી હતી જેનું કારણઅપક્ષ ઉમેદવારનું ફોર્મ રદ...

પારડી ટુકવાડામાં જિલ્લા પંચાયતની બેઠક એક જ પરિવારની “મોટી બહેન” અને “નાની બહેન” વચ્ચે...

0
પારડી: વર્તમાન સમયમાં પારડીના ટૂકવાડા વિસ્તારમાં આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અનેક રસપ્રદ વળાંકો સાથે આગળ વધી રહી છે. જિલ્લા પંચાયતની બેઠક પર ભારતીય...

ધરમપુરના 96 થી વધુ ખેડૂતોનો આક્રોશ: 3 વર્ષથી પાઇપલાઇન માટે વળતર ન મળતાં ખેડૂતોએ...

0
ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકાના નાની ઢોલ ડુંગરી અને રાજપુર તલાટ ગામના આશરે ૯૬થી વધુ ખેડૂતોએ પાણી પુરવઠા વિભાગ સામે તીવ્ર વિરોધ નોંધાવ્યો છે. ત્રણ...

ઉમરગામના મામલતદાર ડી.સી. બ્રાહ્મણકાચ્છે ટ્રેન નીચે પડીને કેમ કર્યો આપઘાત..

0
ઉમરગામ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ વચ્ચે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં એક હેરાનકારક ઘટના સામે આવી છે. ઉમરગામના મામલતદાર ડી.સી. બ્રાહ્મણકાચ્છે સોમવારે મોડી રાતે ટ્રેન...

નવસારીના જાણીતા વકીલ પરેશ વાટવેચા દ્વારા “સંબંધોના સંઘર્ષનો સારથી” વેબસાઈટનો કર્યો શુભારંભ..

0
નવસારી: ગતરોજ નવસારીના જાણીતા વિદ્વાન વકીલ પરેશભાઈ વાટવેચા અને વૈશાલી વાટવેચા દ્વારા ગુજરાતની પ્રથમ વેબસાઈટ "સંબંધોના સંઘર્ષનો સારથી"નો શુભારંભ મહાત્મા જ્યોતિરાવ ફૂલે ની 200મી...

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ વચ્ચે અટવાયેલા વલસાડ-નવસારીના માછીમારો સુરક્ષિત વતન પરત: માન્યો સાંસદ અને સરકારનો આભાર

0
વલસાડ: ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે તનાવપૂર્ણ યુદ્ધના માહોલ વચ્ચે પશ્ચિમ એશિયામાં ફસાયેલા નવસારી અને વલસાડ જિલ્લાના અનેક માછીમારો સુરક્ષિત રીતે વતન પરત ફર્યા છે....

જલિયાંવાલા બાગ નરસંહારની 107મી વર્ષગાંઠ: શહીદોને શ્રદ્ધાંજલિ, દેશભક્તિની જ્યોત અજવાળી રહી..

0
વાંસદા: ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસમાં આજનો દિવસ હંમેશા દુઃખ અને વીરતાનું પ્રતીક રહ્યો છે. આજે જલિયાંવાલા બાગ નરસંહારની 107મી વર્ષગાંઠ છે. વર્ષ ૧૯૧૯ના આ...

અનંત અંબાણીની જાહેરાત: જામનગરમાં બનશે વનતારા યુનિવર્સિટી: આવનારા 1000 વર્ષો સુધી દુનિયાની સેવા કરશે:...

0
જામનગર: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ જા ડાયરેક્ટર અનંત અંબાણીએ ગુજરાતના જામનગરમાં વનતારા યુનિવર્સિટીની સ્થાપનાની જાહેરાત કરી છે. વન્યજીવ સંરક્ષણ અને પ્રાણીચિકિત્સા વિજ્ઞાનને સમર્પિત આ યુનિવર્સિટી...

ઉમરગામમાં AAPને મોટો ઝટકો: તાલુકા પ્રમુખ મનીષભાઈ હળપતિ 1500 સમર્થકો સાથે ભાજપમાં જોડાયા

0
ઉમરગામ: આમ આદમી પાર્ટી (AAP)ને ઉમરગામ તાલુકામાં ભારે આંચકો લાગ્યો છે. AAPના તાલુકા પ્રમુખ અને ચૈત્ર વસાવાના નજીકના મનીષભાઈ હળપતિ કેસરીયાએ આજે વિધિવત રીતે...

ખેરગામ ખાતે ખલિફા-એ-રિફાઈના કાર્યક્રમમા મુસ્લિમ સમુદાય અલ્લાહની બંદગીમાં લીન બન્યો..

0
ખેરગામ: ખેરગામના ધર્મપ્રેમી જમીર અહમદ ગુલામ મુસ્તફા શેખના મકાન ખાતે 11/04/2026 શનિવાર ના રોજ રાત્રે ઈશાની નમાઝ બાદ રાતેબ-એ-રિફાઈ નો શાનદાર જલાલી જલશો રાખવામાં આવ્યો...