પ્રથમ વર્ષ MBBS વિદ્યાર્થીઓની મુશ્કેલી: 4 પ્રયાસની મર્યાદા વધારીને 6 કરવાની સુરત સાંસદ મુકેશભાઈ...

0
સુરત: નેશનલ મેડિકલ કાઉન્સિલ (NMC) દ્વારા પ્રથમ વર્ષ MBBSમાં માત્ર 4 પ્રયાસમાં પાસ થવું ફરજિયાત કરવાના નિર્ણય વિરુદ્ધ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓના...

ઈતિહાસ બોલે છે: યાહા મોગી પાંડોરી માતા (દેવમોગરા) મંદિરના નવા બાંધકામના પ્રણેતા પૂર્વ મુખ્યમંત્રી...

0
સાગબારા: નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં આવેલા પ્રસિદ્ધ યાહા મોગી પાંડોરી માતા (દેવમોગરા) મંદિરના નવા બાંધકામની શરૂઆત વર્ષ 1987-88માં તત્કાલીન મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીએ કરાવી હતી....

ભાજપમાં આંતરિક વિવાદ તીવ્ર: નર્મદા જિલ્લા પ્રમુખ નીલ રાવ સામે આદિવાસીઓનું અપમાન કરતા હોવાનો...

0
રાજપીપળા: સોમવાર, 15 જૂન 2026 ના રોજ રાજપીપળામાં વડાપ્રધાનના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ભાજપના એક જાહેર કાર્યક્રમમાં મોટો વિવાદ સર્જાયો. નાંદોદ...

ધરમપુરના બિલપુડીમાં રસ્તા કામમાં ગંભીર ભ્રષ્ટાચારનો આક્ષેપ: 5 લાખના કામમાં માત્ર લેવલિંગ, પૂરા પૈસા...

0
ધરમપુર: આજરોજ ધરમપુર તાલુકાના બિલપુડી ગ્રામ પંચાયત વિસ્તારમાં સરકારી યોજના હેઠળ મંજૂર થયેલા રસ્તાના કામમાં મોટા પાયે ગેરરીતિ અને સરકારી નાણાંના દુરુપયોગનો સનસનાટીભર્યો મામલો...

ભાજપ પાર્ટીના કેટલાક કાર્યકરો અને જુગાર અને દારુના અડ્ડા ચલાવનારા પર સાંસદ મનસુખ વસાવાના...

0
ડેડીયાપાડા: પોતાની જ પાર્ટીના કેટલાક કાર્યકરો અને દારૂ અને જુગારના અડ્ડા ચલાવનારાઓ સામે સાંસદ મનસુખ વસાવાના આકરા પ્રહાર કરતાં કહ્યું કે  "સમય આવશે ત્યારે ખુલ્લા...

આદિવાસીઓની કુળદેવી માવલી માતા અને બરામદેવનાં વર્ષો પછી સામુહિક દર્શન થતા ધરમપુરનાં સ્થાનિકોમાં ભારે...

0
ધરમપુર: શ્રીમદ રાજચંદ્ર ટ્રસ્ટનાં મોહનગઢ ડુંગર પર આસુરા ગામનાં હદવિસ્તારમાં બિરાજમાન આદિવાસીઓના કુળદેવી માવલી માતાનાં સામુહિક દર્શન માટે ખેરગામનાં યુથલીડર અને જાણીતા ગોલ્ડ મેડલિસ્ટ...

છોટુભાઈ વસાવા અને ટ્રાઇબલ વિસ્તારમાં જાગૃતિની સફર..

ભરૂચ- નર્મદા: ઘણા લોકોના મત અનુસાર, છોટુભાઈ વસાવાએ ટ્રાઇબલ વિસ્તારમાં માત્ર રાજકારણ જ નહીં, પરંતુ સામાજિક જાગૃતિનું પણ એક મજબૂત આંદોલન ઊભું કર્યું હતું....

ગૌરી આશ્રમશાળામાં વિદ્યાર્થીઓ માટે દરરોજ પાણીનું ટેન્કર મંગાવવાની ફરજ પડવામાં નિવૃત આચાર્ય ગોકુળ પટેલ...

0
ખેરગામ: ખેરગામ તાલુકાની ગ્રામમંગલમ ટ્રસ્ટ સંચાલિત ગૌરી આશ્રમશાળામાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાતા સમગ્ર પંથકમાં ચર્ચા જાગી છે. આશ્રમશાળાના અધ્યક્ષ બિપીનભાઈ ગરાસિયાએ નિવૃત આચાર્ય...

ઉમરગામને મળી ફ્લાઈંગ રાની એક્સપ્રેસની ભેટ, સાંસદ ધવલભાઈ પટેલના અથાક પ્રયાસોને આભારી

0
ઉમરગામ: સુરત અને મુંબઈ સેન્ટ્રલને જોડતી પ્રસિદ્ધ ફ્લાઈંગ રાની એક્સપ્રેસ હવે ઉમરગામ સ્ટેશન પર પણ રોકાશે. આ સુવિધા ઉમરગામ અને આસપાસના વિસ્તારના લાખો મુસાફરો...

પ્રકૃતિ સેવા ટ્રસ્ટ દ્વારા વાલોડના આદિવાસી વિસ્તારમાં વિદ્યાર્થીઓને સ્ટેશનરી-નોટબુક્સનું વિતરણ

0
વાલોડ: પ્રકૃતિ સેવા ટ્રસ્ટ પરિવાર દ્વારા વાલોડ તાલુકાના કહેર પ્રાથમિક શાળા, ગ્રામભારતી વિદ્યાલય કલમકુઈ તેમજ કહેર-કલમકુઈ વિસ્તારની તમામ આંગણવાડીઓમાં વિદ્યાર્થીઓ માટે સ્ટેશનરી અને નોટબુક્સનું...