આસામમાં દેશભર માંથી આવેલા આદિવાસીઓએ વિશ્વ આદિવાસી અધિકાર દિવસની કરી ઉજવણી

0
UNO દ્વારા ઘોષિત 13 સપ્ટેમ્બર 15માં આદિવાસી અધિકાર દિવસની ઉજવણી આસામ રાજ્યમાં સમગ્ર ભારતનાં આદિવાસીઓ દ્વારા કરવામાં આવી હતી. દેશના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા આદિવાસી...

કેન્દ્રીય ટીમ આજે બિહારમાં પુરની સ્થિતિ મુદ્દે ભાગલપુરમાં સમિક્ષા કરશે

0
કેન્દ્રીય ટીમ આજે બિહારમાં પુરની સ્થિતિનું મુલ્યાંકન કરવા માટે ભાગલપુરમાં સમિક્ષા કરશે. ગઇકાલે કેન્દ્રીય દળે હવાઇ સર્વેક્ષણ કરીને પરિસ્થિતિ ચકાસી હતી. અને પટનામાં મુખ્ય...

amazon વિરુદ્ધ ઇડીએ તપાસ કરી શરુ, જાણો શું છે કારણ

0
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ ફોરેન એક્સચેન્જ કાયદા અને દેશના કાયદાઓનો કિથત ભંગ બદલ ઇ-કોમર્સની જાયન્ટ કંપની એમેઝોન વિરૂદ્ધ તપાસ શરૂ કરી છે તેમ સત્તાવાર સૂત્રોએ એક...

કર્મચારીઓ આદિવાસી ડ્રેસ પહેરશે, જાણો કયાની સરકારનો છે નિર્ણય

0
તાજેતરમાં, નાગાલેન્ડ આદિજાતિ બાબતોના વિભાગે તેના સ્ટાફ સભ્યો અને અધિકારીઓને દર બુધવારે ઓફિસ સમય દરમિયાન દરેક આદિજાતિનો પરંપરાગત ડ્રેસ પહેરવાનો નિર્દેશ આપ્યો છે. સમૃદ્ધ...

લોકસભામાં કોરોનાની ચર્ચાનો આજે આરોગ્ય મંત્રી માંડવિયા આપશે જવાબ

0
ગુરુવારે થયેલી લોકસભામાં કોવિડ-19 ચર્ચાનો આજે આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા જવાબ આપશે. લોકસભામાં કોરોના મુદ્દે મેરેથોન ચર્ચા હાથ ધરાઇ હતી. ગુરૂવારે મોડી રાત્રે પુરી...

આદિવાસી મુખ્યમત્રી હેમંત સોરેનનો મહત્વનો નિર્ણય.. 50ની ઉંમર વટાવટા જ આ લોકોને મળશે પેન્શન

0
ઝારખંડ: હાલમાં જ ઝારખંડ મુક્તિ મોર્ચા સરકારના રાજ્યમાં 4 વર્ષ પૂર્ણ થતાં આદિવાસી મુખ્યમંત્રી હેમંત સોરેને પેન્શન અંગે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું...

તામિલનાડુના કુન્નુરનાં જંગલોમાં હેલિકોપ્ટર ક્રેશમાં બચી ગયેલા એક માત્ર ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહનું પણ...

0
તામિલનાડુના કુન્નુરનાં જંગલોમાં 8 ડિસેમ્બરને બુધવારે બપોરે 12:15 વાગ્યે સેનાનું MI-17V5 હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. જેમાં સવાર 14 લોકોમાંથી એકમાત્ર જીવત બચનાર ગ્રુપ કેપ્ટન...

HDFC બેન્કને સેબીએ ફટકાર્યો 1 કરોડ રૂપિયાનો દંડ, જાણો કારણ

0
ભારતીય શેરબજાર નિયામક સેબીએ દેશની અગ્રણી ખાનગી બેન્ક એચડીએફસી બેન્કને 1 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. HDFC બેન્ક ઉપર આરોપ મૂકાયો છે કે તેણે...

ઇતિહાસમાં પ્રથમ વખત સર્વોચ્ચ અદાલતમાં જાણો: કેટલા ? ન્યાયાધીશોએ એક સાથે આજે લીધા શપથ

0
આજે સવારે યોજાયેલા ખાસ સમારંભમાં ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ એ નિયુક્ત ન્યાયાધીશોને શપથ લેવડાવ્યા હતા. આટલો મોટો શપથ સમારોહ પ્રથમ વખત યોજાયો. 9 નવા જજમાં...

બાંદ્રા-કુર્લા સંકુલમાં બાંધકામ હેઠળનો ફ્લાયઓવર ધરાશાય, 14 કામદારો ઘાયલ થયા

0
મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં આ અકસ્માત થયો હતો. આ કોમ્પ્લેક્સના નિર્માણ હેઠળના પુલનો એક ભાગ તૂટી પડયો છે, જેમાં 13 કામદારો ઘાયલ થયા છે. તમામ...