આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલન માટે છોટાઉદેપુર સહિત ગુજરાતમાં થી હજારો લોકો મધ્યપ્રદેશના બુરહાનપુર જવા...
ગુજરાત: આદિવાસી એકતા પરિષદ દ્વારા આયોજીત દર વર્ષે ૧૩/૧૪/૧૫ જાન્યુઆરી એ યોજાતા ત્રીદિવસીય આદિવાસી સાંસ્કૃતિક મહાસંમેલન માં ભારતભર ના અલગ અલગ રાજ્યો માંથી લાખો...
વલસાડના કાજણરણછોડ ખાતે યોજાયું સમસ્ત બાવીસા કુળ પરિવાર સંમેલન..
વલસાડ: સમસ્ત બાવીસા કુળ પરિવારનું સંમેલન વલસાડ તાલુકાના કાજણરણછોડ ખાતે બાવીસા પરિવારના ધારાસભ્ય અને ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ અરવિંદભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયું હતું. પરિવારના...
ક્યાં ? મહિલા નાયબ મામલતદારનો બેડરૂમમાં ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત: કારણ અકબંધ
ઓલપાડ: આપઘાત કર્યાની વધુ એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે જેમાં સુરતના ઓલપાડમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા હીનીષા પટેલે પોતાના બેડરૂમમાં ગળે ફાંસો...
મુક્ત વ્યાપાર સમજૂતીઓ ખેડૂતો માટે હાનિકારક : પ્રો. હેમંત શાહ
પાલનપુર: પાલનપુર પાસે લોકનિકેતન ખાતે યોજાયેલા કિસાન સ્વરાજ સંમેલનમાં 12 રાજ્યોના ખેડૂત સંગઠનોના આશરે 550 કિસાનો ભાગ લઈ રહ્યા છે. તેમાં વિવિધ વિષયો વિશે...
આશ્રમશાળા સામરપાડાના બે કર્મનિષ્ઠ શિક્ષકોનો યોજાયો વિદાયમાન સમારંભ..
સામરપાડા: શિક્ષણ અને સંસ્કારનું ભાથું પીરસતી આશ્રમશાળા સમરપાડા ખાતે આજે એક ભાવસભર વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના આદરણીય શિક્ષિકા કૈલાસબેન અને શિક્ષક...
ધરમપુર વિદ્યામંદિર શેરીમાળના હેડ ટીચરને મળ્યો પ્રતિષ્ઠિત ‘ગુજરાત સારસ્વત સન્માન 2026’
ધરમપુર: આજરોજ ધરમપુર તાલુકામાં આવેલી વિદ્યામંદિર શેરીમાળ શાળા દ્વારા શિક્ષણના ક્ષેત્રે કરવામાં આવેલા અસાધારણ પ્રયત્નોને રાજ્યસ્તરીય સન્માન મળ્યું છે. આ શાળાના હેડ ટીચર અશોકભાઈ...
ગુપ્ત દાતાના નિ:સ્વાર્થ દાનથી મોટીઢોલડુંગરી પ્રાથમિક શાળાના બાળકો ડિજિટલ શિક્ષણના નવા દ્વાર ખુલશે..!
ધરમપુર: આજરોજ ધરમપુર તાલુકામાં આવેલી મોટીઢોલડુંગરી પ્રાથમિક શાળામાં આજે એક પ્રેરણાદાયી ઘટના બની છે. એક ગુપ્ત દાતાશ્રીએ નિ:સ્વાર્થ ભાવે શાળાને 4 કોમ્પ્યુટર અને આશ્રમ...
ફલધરા: ‘આદિવાસી આંગણે’ એટલે વિસરાતી આદિવાસી સંસ્કૃતિ, કળા, વાનગીઓ અને રમતોનો ઉત્સવ..
વલસાડ: ફલધરા ગામમાં ડો હેમંત પટેલ અને ફલધરા ગામ દ્વારા 'આદિવાસી આંગણે' ઉત્સવ સંસ્કૃતિનો મેળોનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મુખ્ય ધ્યેય વિસરાતી જતી...
ચીખલી: કાવેરી પુલ પાસે પતંગની દોરીએ યુવાનનું ગળું ચીર્યું; સારવણીના યુવાનને 18 ટાંકા આવ્યા
ચીખલી: ઉત્તરાયણ પર્વ પૂર્વે જ જીવલેણ દોરીએ નિર્દોષ નાગરિકોને શિકાર બનાવવાનું શરૂ કરી દીધું છે. ચીખલી તાલુકાના સારવણી ગામના એક આશાસ્પદ યુવાનનું પતંગની દોરીથી...
ખેરગામના રૂઝવણી ગામના 2 શિક્ષકો વર્ષો સેવા આપ્યા બાદ નિવૃત થતા ભાવવાહી દ્રશ્યો સર્જાયા..
ખેરગામ: ગતરોજ ખેરગામ તાલુકાના રૂઝવણી પટેલ ફળીયા પ્રાથમિક શાળામા 10 વર્ષ લાંબી સેવા આપ્યા બાદ જુગલબેલડી અશોકભાઈ નાનાભાઈ પટેલ અને દક્ષાબેન સોમાભાઈ પટેલ વયનિવૃત...
















