ઈશુદાન ગઢવી અને મનોજ સોરઠીયા આદિવાસીઓના અધિકારો છીનવી રહ્યા છે.. શું છે સમગ્ર મામલો:...

સુરત: આદિવાસી સમાજ વર્ષોથી “ખોટા આદિવાસીઓ”ના મુદ્દે અવાજ ઉઠાવતો આવ્યો છે, છતાં રાજકીય પાર્ટીઓ આ મુદ્દાને ગંભીરતાથી લેતી નથી. આના કારણે સાચા આદિવાસીઓના હક્ક...

ડાંગમાં વોટર ચેમ્પિયન ચીખલી તાલુકાના મોગરાવાડીના નીતાબેન પટેલને કિકુભાઈ નાયક સન્માન એવોર્ડથી સન્માનિત..

0
ડાંગ: મહિલા અને બાળકલ્યાણ ક્ષેત્રે અસાધારણ કામગીરી તેમજ પાણીના સંવર્ધનમાં નોંધપાત્ર યોગદાન આપનાર મોગરાવાડી ગામના નીતાબેન અસુભાઈ પટેલને શ્રી કિકુભાઈ ગુલાબભાઈ નાયક ચેરિટેબલ ટ્રસ્ટ...

નાનાપોંઢા ચિરંજીવી હોસ્પિટલમાં બ્લડ કેમ્પ યોજાયો, 100થી વધુ યુનિટ રક્ત એકત્રિત..

0
નાનાપોંઢા: ગતરોજ નાનાપોંઢા સ્થિત ચિરંજીવી હોસ્પિટલ ખાતે રવિવારના રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 100થી વધુ યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું...

ધરમપુરના રાજપુરી તલાટ ખાતે ધનારૂપા મંદિરના જીર્ણોધ્ધાર માટે યોજાયો ભવ્ય જનજાગૃતિ કાર્યક્રમ..

0
દક્ષિણ ગુજરાત: ગતરોજ દક્ષિણ ગુજરાત આદિવાસી સમાજની સૌથી શિક્ષિત અને પ્રગતિશીલ ગણાતી ઢોડિયા જ્ઞાતિના પૂર્વજો વર્ષોથી ધના-રૂપાની પૂજા કરતા આવેલ પરંતુ આધુનિકીકરણની આંધળી દોડમા...

વાંસદા તાલુકામાં મનરેગા શ્રમિકોને જાન્યુઆરીથી મજૂરી ન મળતાં ધારાસભ્ય અનંત પટેલે અધિકારીઓને શું ફેકી...

0
વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના ૮૪ ગ્રામ પંચાયતોમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (મનરેગા) હેઠળ કામ કરતા શ્રમિકોને જાન્યુઆરી મહિનાથી મજૂરી ચૂકવવામાં આવી...

વલસાડ તાલુકાના તીઘરા ગામના જર્જરિત રસ્તાઓ બનાવવા લોકોની તાલુકા વિકાસ અધિકારી સમક્ષ માંગ..

0
વલસાડ: તીઘરા ગામ તથા આસપાસના વિસ્તારોના લોકોની રોજિંદી જિંદગીને અસર કરતા બે મુખ્ય રસ્તાઓની અતિશય જર્જરિત હાલતને લઈને સામાજિક આગેવાન મુકેશ પટેલે તાલુકા વિકાસ...

અનંત પટેલ ઉપસ્થિતિમાં હરણગામના ડેપ્યુટી સરપંચ 100થી વધુ કાર્યકરો સાથે કેસરીયો છોડી પકડયો કોંગ્રેસનો...

0
ચીખલી: હાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને નવસારી જિલ્લામાં પક્ષ-પલટાની માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ચીખલી તાલુકાના હરણગામના ડેપ્યુટી સરપંચે પોતાના 100થી વધુ કાર્યકરો...

પોલીસ અધિકારીના વિદાય સમારંભનો હજારો-લાખો રૂપિયાનો ખર્ચ કોણ ઉપાડે છે ?

0
ગુજરાત: અમદાવાદના સરદાર નગર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર એમ. ડી. ચંપાવતની બદલી 31 માર્ચ 2026ના રોજ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં થતાં, તેમના વિદાય સન્માનનો એક...

ક્લાર્ક ભરતીમાં ST બેકલોગમાં અનિયમિતતા અંગે SAS ની ફરિયાદ પર રાષ્ટ્રીય ST આયોગની SBIને...

0
નવસારી: સમસ્ત આદિવાસી સમાજના ગુજરાત રાજયના પ્રમુખશ્રી ડો.પ્રદીપભાઈ ગરાસિયાએ અંતરસિંહ આર્ય,અધ્યક્ષશ્રી રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ, નવી દિલ્હી અને પરભુભાઈ વસાવા,સાંસદશ્રી બારડોલી મતવિસ્તારને પત્ર લખીને...

માંડવીની મયુરી ગામીતે ખેલો ઈન્ડિયા ટ્રાઈબલ ગેમ્સ 2026 માં લાંબી કુદમાં જીત્યો બ્રોન્ઝ મેડલ..

0
માંડવી: છત્તીસગઢ રાજ્યમાં 25 માર્ચથી 3 એપ્રિલ 2026 દરમિયાન યોજાયેલા ‘ખેલો ઈન્ડિયા ટ્રાઈબલ ગેમ્સ 2026’માં માંડવી તાલુકાના વરજાખણ ગામની આદિવાસી દિકરી મયુરી ગામીતે લાંબી...