સામરપાડા આશ્રમ શાળામાં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી: સાંસ્કૃતિક કાર્યક્રમોએ જમાવ્યું આકર્ષણ..

0
ડેડીયાપાડા: હળપતિ સેવા સંઘ, બારડોલી સંચાલિત આશ્રમ શાળા સામરપાડા, ડેડીયાપાડા ખાતે 77મા પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. દેશભક્તિના માહોલમાં યોજાયેલા આ...

આદિવાસી સમાજની એકતા અને ગૌરવરૂપ વ્યારામાં જનનાયક ટાંટિ્યા મામાની 184મી જન્મ જયંતી પર ભવ્ય...

0
વ્યારા: ​ગુજરાતના ઈતિહાસમાં પ્રથમવાર એક અભૂતપૂર્વ પ્રસંગના સાક્ષી તાપી જિલ્લાના વ્યારા તાલુકાનું મુસા ગામ બન્યું છે. ભારતના સ્વતંત્રતા સંગ્રામના અપ્રતિમ યોદ્ધા અને આદિવાસી સમાજના...

ધરમપુર ખોબા પ્રાથમિક શાળામાં 77 ma પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી..

0
ધરમપુર: ધરમપુર તાલુકાના બોર્ડર વિસ્તારમાં આવેલ ખોબા ગામ ખાતે આવેલી પ્રાથમિક શાળાએ 26 જાન્યુઆરી, 2026ના રોજ ભારતના 77 માં પ્રજાસત્તાક દિનની ઉત્સાહભેર અને ભવ્ય...

ખેરગામ તળાવ પાસે પ્રજાસત્તાક દિવસનું ડો.નિરવ પટેલના હસ્તે થયું ધ્વજવંદન..

0
ખેરગામ: સમગ્ર દેશમાં આજે ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે નવસારી જિલ્લાના આજરોજ ખેરગામ તાલુકાના તળાવ પાસે સામાજિક આગેવાનો દ્વારા પ્રજાસત્તાક કાર્યક્રમમા ડો.નિરવ...

વલસાડમાં પેથોલોજીસ્ટ ડો.દિવ્યાંગી નિરવ પટેલ દ્વારા સંચાલિત છાંયડો પેથોલોજી લેબોરેટરીનો SBI બેંકની ઉપર પ્રારંભ..

0
વલસાડ: ખેરગામના જાણીતા ગોલ્ડ મેડલિસ્ટ સર્જન અને નવસારી જિલ્લા સમસ્ત આદિવાસી સમાજ પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ અને બીજે મેડિકલ કોલેજ અમદાવાદથી એમ.ડી.પેથોલોજીસ્ટ ડો.દિવ્યાંગી નિરવ...

ચીખલીના માંડવખડક શારદા વિદ્યાલયમાં 77મા ગણતંત્ર પર્વની ભવ્ય ઉજવણી..

0
ચીખલી: માનવ સેવા સંઘ માંડવખડક સંચાલિત શારદા વિદ્યાલયમાં 77મા ગણતંત્ર પર્વની ઉજવણી ભવ્ય અને ઉત્સાહભેર યોજાઈ હતી. કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થીઓની પ્રભાતફેરીથી થઈ, જે દરમિયાન...

નાનાપોંઢામાં પાનસ ભોયા કુળ પરિવારનું 19 મું યોજાયું સ્નેહ મિલન સંમેલન.. લગ્ન પ્રસંગોમાં ખોટા...

0
નાનાપોંઢા: નાનાપોંઢા તાલુકાના પાનસ ગામ ખાતે શ્રી ભોયાકુળ (કુકણા) પરિવાર ટ્રસ્ટ વલસાડ, નવસારી અને દાદરા નગર હવેલીનું 19 મુ ભવ્ય સ્નેહસંમેલન યોજાયું હતું. આ...

વાંસદાના ખાટાઆંબા ખાતે યોજાયો ભવ્ય સાંસ્કૃતિક રંગારંગ કાર્યક્રમ..

0
વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના હિલસ્ટેશન ખાટાઆંબા ખાતે દુબઇમાં પાકિસ્તાન સામે વર્લ્ડકપ વિજેતા આંતરરાષ્ટ્રીય ક્રિકેટર નરેશ તુમ્બડા,પ્રવીણ,રાકેશ,પંકજ,નિલેશ,જયેશ,વિપુલ,જયદીપ,આદિત્ય,દુબળ ફળીયા સરપંચ મહેન્દ્રભાઈ સહિતના અનેક યુવાનો દ્વારા ભવ્ય...

ચીખલીમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના હસ્તે 3 કરોડના ખર્ચે નવનિર્મિત આધુનિક બસ સ્ટેશનનું લોકાર્પણ.....

0
ચીખલી: ​આજરોજ ચીખલી ખાતે વાહનવ્યવહાર ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સુવિધાનો ઉમેરો થયો છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી માનનીય શ્રી સી. આર. પાટીલના વરદ હસ્તે અંદાજે 3...

વ્યારામાં સંવેદના અને પ્રોત્સાહનના બે પ્રસંગો: પરિવારને સાંત્વના અને દિવ્યાંગ કલાકારને પ્રોત્સાહન આપતાં મંત્રી...

0
વ્યારા: વ્યારા તાલુકામાં આવેલા જેતવાડી ગામની રહેવાસી સ્વ. સેજલબેન રાકેશભાઈ ગામીતનું દુઃખદ અવસાન થયું હતું. એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ શાળા, ઇન્દુ ખાતે અભ્યાસ કરી રહેલી...