ધરમપુરના રાજપુરી તલાટ ખાતે ધનારૂપા મંદિરના જીર્ણોધ્ધાર માટે યોજાયો ભવ્ય જનજાગૃતિ કાર્યક્રમ..

0
દક્ષિણ ગુજરાત: ગતરોજ દક્ષિણ ગુજરાત આદિવાસી સમાજની સૌથી શિક્ષિત અને પ્રગતિશીલ ગણાતી ઢોડિયા જ્ઞાતિના પૂર્વજો વર્ષોથી ધના-રૂપાની પૂજા કરતા આવેલ પરંતુ આધુનિકીકરણની આંધળી દોડમા...

વલસાડ તાલુકાના તીઘરા ગામના જર્જરિત રસ્તાઓ બનાવવા લોકોની તાલુકા વિકાસ અધિકારી સમક્ષ માંગ..

0
વલસાડ: તીઘરા ગામ તથા આસપાસના વિસ્તારોના લોકોની રોજિંદી જિંદગીને અસર કરતા બે મુખ્ય રસ્તાઓની અતિશય જર્જરિત હાલતને લઈને સામાજિક આગેવાન મુકેશ પટેલે તાલુકા વિકાસ...

ધરમપુરની 1 વર્ષ 7 મહિનાની ‘જીવા’ નામની દીકરીએ મેળવી અદ્ભુત સિદ્ધિ: ‘વન ઇન અ...

0
ધરમપુર: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ભાંભા ગામના એક શિક્ષક દંપતીની માત્ર દોઢ વર્ષની પુત્રી રાઠોડ 'જીવા'એ અપાર પ્રતિભા અને અદ્ભુત સ્મૃતિશક્તિનું પ્રદર્શન કરીને આંતરરાષ્ટ્રીય...

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને સી.એમ. રીલીફ ફંડમાંથી 28 લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ..

0
કપરાડા: આજરોજ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કુંભઘાટ નજીક નેશનલ હાઇવે નં. 848 પર 20 ફેબ્રુઆરી 2026 ના રોજ સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં મોતને ભેટેલા7...

ધરમપુરના કરજવેરી ગ્રામ પંચાયતમાં 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સ સેવાનો શુભારંભ: આસપાસના ગામડાઓના દર્દીઓને મળશે સુવિધા

0
ધરમપુર: સવારે 9:00 કલાકે ધરમપુર તાલુકા કરજવેરી ગ્રામ પંચાયત ખાતે 108 ઇમર્જન્સી ટ્રાન્સપોર્ટેશન સેવાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ સેવા આસપાસના ગામડાઓના દર્દીઓને તાત્કાલિક...

ગુજરાત ભાજપના નવા પ્રદેશ સહ-પ્રવક્તા તરીકે સાંસદ ધવલ પટેલની કરાઈ નિમણુંક..

0
વલસાડ: ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશે પાર્ટીના મીડિયા વિભાગને વધુ મજબૂત બનાવવા માટે ૭ પ્રદેશ સહ-પ્રવક્તાઓ અને ૨ મીડિયા સહ-ઈન્ચાર્જની નિમણૂક કરી છે. આમાં...

વલસાડના બિનવાડા ગામે રામનવમી નિમિત્તે યોજાઈ રક્તદાન શિબિર..

0
વલસાડ: ગતરોજ વલસાડના બિનવાડા ગામની પાવન ધરતી પર રામનવમીના પવિત્ર દિવસે સ્વ. નિલેશભાઈ નાનુભાઈ પટેલના સ્મરણાર્થે વિશાળ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ...

ચૈત્ર નવરાત્રી નિમિત્તે પારનેરા ડુંગર પર માતાજીના ભક્તો માટે તાલુકા યુવા મોરચા દ્વારા નિશુલ્ક...

0
પારનેરા: નવરાત્રીના પવિત્ર અવસર પર, નવરાત્રીના સાતમા દિવસે પારનેરા ડુંગર માતાજી મંદિર ખાતે માતાજીના દર્શન માટે આવતાં ભક્તો માટે વલસાડ તાલુકા યુવા મોરચા દ્વારા...

મોગરાવાડીના મહાદેવનગરમા રહેતા મહિલા રંજનબેન દરજીને શોધી આપવા પરિવારજનોએ કરી જાહેર આજીજી..

0
વલસાડ: મોગરાવાડીના મહાદેવનગરમાં રહેતા રંજનબેન ગોપાલભાઈ દરજી નામક મહિલા માનસિક રોગની બીમારીથી પીડાતા હોય ગત ફેબ્રુઆરી મહિનામાં ઘરથી અચાનક ચાલી નીકળી ગુમ થઇ જતા...

વાંસદા-ધરમપુરમાં ખાનપુર આંબતલાટ પાસે નાનું પુલિયું બેસી જતાં અકસ્માતનો ભય: NH-56 તંત્રની નિષ્ક્રિયતા..!

0
વાંસદા-ધરમપુર: વાંસદા-ધરમપુર NH 56 પર ખાનપુર આંબતલાટ પુલની થોડી આગળ આવેલું નાનું પુલિયું બેસી જવાના કારણે છેલ્લા ઘણા સમયથી ટુવ્હીલર ફોર વ્હીલર વાહનો જોરથી...