આપ ની જન સંવેદન યાત્રાની વાંસદામાં પધરામણી..

0
વાંસદા: ગુજરાતમાં ૨૦૨૨માં વિધાનસભા ચુંટણી આવી રહી છે ત્યારે ગુજરાતમાં ભાજપ કોંગ્રેસની જેમ આમ આદમી પક્ષ પણ પોતાની જન સંવેદન યાત્રા દ્વારા લોક સંપર્ક...

ચીખલીના ચાપલધરા કાવેરી નદીનો કોઝવેનું સમારકામ ન થાય તો ચુંટણીનો બહિષ્કાર કરીશું: ગ્રામજનો

0
વાંસદા: દક્ષિણ ગુજરાતમાં છેલ્લા નવસારી જિલ્લામાં વરસી રહેલા વરસાદના કારણે મોટાભાગના તાલુકાઓમાં વિવિધ સમસ્યાઓએ ઉભી થઇ છે તેમાં વાંસદા તાલુકાના ચાપલધરા ગામના મધ્યમાંથી પસાર...

DNની પહેલ: ચીખલી તાલુકા પંચાયતે વરસાદમાં બેઘર બનેલા પરિવારને આપ્યો મદદનો હાથ..

0
ચીખલી: Decision Newsને એક પહેલ રંગ લાવી. કુદરતી આફતમાં નિરાધાર બનેલા પરિવારને મદદનો હાથ આપવા સમાજ અને સરકારને આહ્વાન કરવામાં આવ્યું હતું ત્યારે ગતરોજ...

ચીખલી પોલીસની ગણેશ વિસર્જનને લઈને ગણેશ મંડળના આયોજકો સાથે બેઠક

0
ચીખલી: આજરોજ નવસારીના ચીખલી તાલુકાના PSI પઢેરિયા સાહેબની સાથે LIB ના મંગુભાઈની અધ્યક્ષતામાં કોરોના મહામારીના સમય વચ્ચે ગણેશ વિસર્જન નિમિત્તે ચીખલી ટાઉન અને ચીખલી...

વાંસદામાં જુજડેમ બાદ કેલીયા ડેમના નવા નીરના થયા વધામણાં..

0
વાંસદા: દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે ગતરોજ વાંસદા તાલુકાનો જુજડેમ ઓવરફલો હતો અને આજે સવારે વાંસદા અને ચીખલી તાલુકાના ખેડૂતો...

વાંસદાના ચોરવણી ગામમાં યુવાઓ દ્વારા યોજાઈ રક્તદાન શિબિર

0
વાંસદા: આદિવાસી વિસ્તારોમાં હાલમાં કોરોનાના કપરા કાળમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ નવસારી જિલ્લાના વાંસદા તાલુકા દ્વારા ચોરવણી ગામમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં...

સમાજના મદદના હાથની જરૂર છે હો.. ભાયલા.. : પીડિત પરિવાર

0
ચીખલી: દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં છેલ્લા બે-ત્રણ દિવસથી સતત વરસી રહેલા વરસાદે ખેડૂતોમાં ખુશીઓનું વાતાવરણ રેલાવ્યું છે ત્યારે આજ વરસાદે ગતરોજ નવસારીના ચીખલી તાલુકાના...

વાંસદામાં ઉભરાયેલા જુજડેમના પાણીના પધરામણા કરતાં અનંત પટેલે શું કહ્યું..

0
વાંસદા: ગતરોજ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે વાંસદામાં આવેલા જુજડેમ વર્ષમાં પહેલી વખત ઓવરફલો થવાના ખબર આવતા જ નવા નીરના પધરામણા કરવા ધારાસભ્ય અનંત...

કસ્ટોડિયલ ડેથના આરોપીઓ સાત દિવસમાં નહીં ઝડપાય તો પોલીસ સ્ટે.માં ધરણા કરીશું: અનંત પટેલ

0
ચીખલી: ગતરોજ વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે લોકનેતા અને વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં ડાંગના દિકરાઓની કસ્ટોડીયલ ડેથના ન્યાયના મુખ્ય મુદા સાથે અધિકાર યાત્રાનું...

નવસારીમાં BTTS દ્વારા અપાયું આદિવાસીના બંધારણીય હક્કોની અમલવારીની માંગ કરતું આવેદનપત્ર

0
નવસારી: આજે સમગ્ર આદિવાસી વિસ્તારોમાં આદિવાસી અધિકારોની આજદિન સુધી જે અમલવારી કરવામાં આવી નથી તેની અમલવારી ઝડપથી કરવા આવે તેવી માંગ સાથે BTTS દ્વારા...