બેરોજગારી ઉત્તમ નમુનો બનતી નર્મદા જિલ્લામાં યોજાયેલી હોમગાર્ડની ભરતી..

0
નર્મદા: બેરોજગારીએ તો હદ વટાવી દીધી છે તેનું ઉદાહરણ ગતરોજ નર્મદા જિલ્લામાં રવિવારે હોમગાર્ડની ભરતી માટે ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવ્યો જેમાં ભરતી થવા માટે...

નાંદોદમાં મોકડ્રીલ, ફાયરબ્રિગેડ, આપદા મિત્રોની રાહત-બચાવની કામગીરીથી પ્રવાસીઓનો થયો આબાદ બચાવ

0
રાજપીપલા: નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી ડી. એ. શાહના માર્ગદર્શન અને રાહબરી હેઠળ નર્મદા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપનતંત્ર દ્વારા આજે નાંદોદ તાલુકાના પોઇચા ગામે નર્મદા નદીમાં સરદાર...

ગરૂડેશ્વર તાલુકામાં કેવડીયા રેંજના અધિકારીઓ આવ્યા હરકતમાં, તળાવોમાં ભર્યું પાણી

0
નર્મદા: ગરૂડેશ્વર તાલુકામાં કેવડીયા રેંજના અધિકારીઓ આવ્યા હરકતમાં આવ્યું અને મગરને રાખવામાં આવતા તળાવોમાં પાણી ભર્યાના દ્રશ્યો સામે આવ્યા છે. મુંગા જળચર પ્રાણીઓ મુશ્કેલીમાં...

નર્મદા જિલ્લા કેવડીયા રેન્જની ઘોર બેદરકારી થી ૬ મગરના જીવ જોખમમાં..

0
ગરૂડેશ્વર: નર્મદાના ગરૂડેશ્વર તાલુકામાં કેવડિયા રેંજ ( જંગલ ખાતા)ની બેદરકારીના કારણે ભુમલિયા ગામ નજીક નર્મદા મૈન કેનાલ જીરો પોઇન્ટ સામે ગાડકોઈ ગામની સીમમાં મગર રેસ્ક્યુ...

સંસદ મનસુખ વસાવા દેશની પ્રથમ બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી નર્મદાની મુલાકાતે

0
નર્મદા: દેશની પ્રથમ બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીનું નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના જીતનગર પાસે આવેલ પોલીસ હેડ ક્વાટર્સના પાછળના ભાગમાં ભવ્ય વિશાળ ભવન નિર્માણની કામગીરી...

જાણો: ક્યાં સરકારી શાળાના બાળકોને ઝાડ નીચે બેસીને પરીક્ષા આપવા બન્યા મજબુર !

0
નર્મદા: કોરોના કાળમાં વિદ્યાર્થીઓની શિક્ષણ મેળવવા માટે મુશ્કેલીઓ દુર થઇ રહી નથી ત્યારે નર્મદા જિલ્લામાં હાલમાં પરીક્ષાઓ ચાલુ થઈ ગઈ છે ત્યારે રાજપીપળાની સરકારી...

ગરુડેશ્વર તાલુકાની સમગ્ર વિશ્વમાં નામના છે તે વિસ્તારના અંતરિયાળ વિસ્તારના લોકો આજે પણ પ્રાથમિક...

0
નર્મદા: ગતિશીલ ગુજરાતમાં આજે પણ અંતરિયાળ વિસ્તારના લોકો વિકાસ માટે ઝંખે છે, એક બાજુ સરકાર કરોડો રૂપિયા રસ્તાઓ બાનાવવા ગ્રાન્ટ ફાળવવામાં આવે છે આ...

UPના લખીમપુરના ખેડૂતો ઉપર ગાડી ચડાવનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા નર્મદા જિલ્લા કોંગ્રેસની માંગ

0
નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. UP ના લખીમપુર ખેરીમાં ખેડૂતો ઉપર ગાડી ચડાવનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા કોંગ્રેસ દ્વારા...

નર્મદા નહેરુ યુવા કેન્દ્ર દ્વારા આયોજિત સ્વચ્છ ભારત અભિયાન કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા જોડાયા

0
કેન્દ્ર સરકાર ધ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત 1 થી 31 ઓક્ટોબર દરમિયાન હાથ ધરાયેલા સ્વચ્છ ભારત કાર્યક્રમને અનુલક્ષીને નર્મદા જિલ્લા નહેરુ યુવા કેન્દ્ર દ્વારા...

નર્મદા જિલ્લામાં માર્ગ મકાન પંચાયત વિભાગ આખરે જાગ્યું, માર્ગ મરામત અભિયાન ધરાયું હાથ

0
રાજ્ય સરકાર દ્વારા માર્ગ મરામત મહાઅભિયાન હેઠળ ચોમાસાના વરસાદના લીધે રસ્તામાં ખાડા પડી ગયા હોય તેવા ડામર રસ્તાના પેચવર્ક તેમજ રસ્તાની બંને સાઇડ લોકોને...