વ્યારાના શંકર ફળિયાના બેઘર પરિવારોની હાલત અંગ્રેજોના ગુલામોથી બદતર છે : રોમેલ સુતરિયા
વ્યારા: બેઘર બનેલા પરિવારોનો રસ્તો જ બંધ નથી કર્યો પરંતુ ત્યાં લગાવેલી સ્ટ્રીટ લાઈટો કાઢી ગુલામોની જેમ અંધકારમાં ધકેલી દીધા છે.સ્ટ્રીટ લાઈટ જ્યાં મકાનો...
સયાજી સર્કલનું નામ “કમલમ” કરશો તો વ્યારા નગરનું નામ બિરસા નગર કરો : રોમેલ...
વ્યારા: વ્યારા સ્થિત સયાજી મેદાન પાસે આવેલા સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાં નીચે લાખો રૂપિયા વેડફીને કમળ બનાવવામાં આવી રહ્યું છે. તેને ધ્યાનમાં રાખીને પુર્વ કોર્પોરેશન...
૩ જુલાઈ આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ: તાપી જિલ્લાને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની પહેલ ડોલવણ...
તાપી: ભારતમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ છે. તેમ છતાં, પ્લાસ્ટિકનો ઉપયોગ ઘણા સ્વરૂપોમાં થાય છે. પ્લાસ્ટિકને કારણે થતી સમસ્યાઓને ઉજાગર કરવા અને લોકોને...
તાપી જિલ્લાની વિવિધ વિભાગોની સાફલ્યગાથાને મળ્યું રાજ્ય સ્તરીય વિશેષ અંકોમાં સ્થાન..
તાપી: ગુજરાત રાજ્યના માહિતી વિભાગ દ્વારા પ્રકાશિત કરતા ગુજરાત પાક્ષિક, અને રોજગાર સમાચાર સાપ્તાહિક સહિત સમયાંતરે પ્રકિરણ. પ્રકિર્ણ પ્રકાશનો પણ પ્રસિદ્ધ કરતા હોય છે....
ઉચ્છલ તાલુકાના મોગરબારા ગામના ઘરોમાં, આંગણવાડી અને પ્રા.શાળામાં વરસાદનું પાણી.. પાણી
ઉચ્છલ: આજરોજ ઉચ્છલ તાલુકામાં ભારે વરસાદના કારણે મોગરબારા ગામમાં કુલ-૦૯ (નવ) જેટલા રહેણાંકના મકાનો, આંગણવાડી-2 અને પ્રાથમિક શાળામાં વરસાદનું પાણી પાણી થઈ ગયું હતું...
પૂછતે હૈ લોગ: 4 વર્ષની આદિવાસી બાળકી પર દુષ્કર્મ કરનાર હવસના પુજારીને સજા ક્યારે..
તાપી: હમણાં થોડા દિવસો પહેલાં આદિવાસી બાળકી પર બળાત્કાર કરી મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી. તે નરાધમને તો ફાંસીની સજા આપવામાં આવી છે....
ઉચ્છલ તાલુકાના ગવાણ ગામમાં શોર્ટ સર્કિટના લીધે લાગી આગ.. ભારે નુકશાન
વાંસદા: ગઈકાલે રાતના ગવાણ ગામનાં 2 ઘરોમાં શોર્ટ સર્કિટના લીધે આગ લાગી હતી, જેમાં કાલુભાઈ કાથુડ અને ઉત્તમભાઈ કાથુડના ઘર બડીને ખાક થઇ ગયા...
ઉચ્છલમાં લીંબાસોટી ગામમાં નવનિર્મિત આંગણવાડીનું ધારાસભ્ય હસ્તે કરાયો શુભારંભ..
ઉચ્છલ: બાળકો દેશ અને સમાજ વિકાસનું ભવિષ્ય છે એવી વિચારધારા સાથે શિક્ષણમાં પા પા પગલી માંડવા જઈ રહેલા તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના લીંબાસોટી ગામે...
મૂહર્ત પહેલાં વાલોડમાં પુલ તૂટી પડવું.. બિપરજોય વાવાઝોડા માં ગણવાનું કે પછી ભ્રષ્ટાચારમાં.. જુઓ...
વાલોડ: આજે હલકી કક્ષાનો મટીરીયલ વાપરવાના કારણે વાલોડ તાલુકાના દેગામા ગામને જોડતો પુલ તૂટી પડવાનો બનાવ બનવા પામ્યો હતો જેને લઈને તૂટ્યો આ પુલ...
દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ધીરેન્દ્ર શાસ્ત્રી સામે પડકાર આપતા રોમેલ સુતરિયા એ શું કહ્યું…
તાપી: ચમત્કારી બાબા આદિવાસીઓ ના પ્રશ્નો હલ કરો તો હું દરબાર ગોઠવી આપું.. ચમત્કારી બાબાઓને જાણીતા કર્મશીલ રોમેલ સુતરિયા દ્વારા આમંત્રણ પાઠવતા સોસિયલ મીડિયા...
















