વ્યારા: આસ્થાને ટાંકીને પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે. હવે અવગણવું મુશ્કેલ બની ગયું છે, ગઈકાલે મને જીવનમાં પહેલીવાર આદિવાસી દેવી માયા દેવી માતાજીના મંદિરે જવાનો મોકો મળ્યો, પરંતુ ત્યાં ગયા પછી મારું મન વિચલિત થઈ ગયું છે કે આસ્થાના નામે પર્યાવરણ સાથે આવો ખિલવાડ..

જુઓ વિડીયો..

તમે જોઈ શકો છો કે કેવી રીતે પાલસ્ટિકનો બોટોલો નદીમાં ફેંકવામાં આવે છે કેવી રીતે નાળિયેર અને પલસ્ટિલ એકસાથે બળી જાય છે માણસોનું શું કહેવું ? તમે કુદરતને માણવા જંગલની વચ્ચે જાઓ છો, પછી તેનો નાશ કરવા જાઓ છો? ઉપરથી ત્યાં પણ ચાર્જ વસુલ થાય છે, હજુ સફાઈમાં કંઈ થતું નથી.આપણે આપણા ઘરના મંદિરને સ્વચ્છ રાખીએ છીએ, તો શા માટે કુદરતનો બગાડ કરીએ છીએ?? પ્રાણીઓ આપણા કરતા લાખો ગણા વધારે છે.