દક્ષિણ ગુજરાતના જાણીતા કવિ-લેખક કુલીન પટેલ ભારત સરકારના રાષ્ટ્રીય આદિવાસી સંશોધન કેન્દ્ર નવી દિલ્હી...
નવી દિલ્હી: ભારત સરકારના આદિજાતિ મંત્રાલયના નેજા હેઠળ રાષ્ટ્રીય આદિવાસી સંશોધન કેન્દ્ર, નવી દિલ્હી દ્વારા ક્રાંતિકારી સ્વાતંત્ર્ય વીર બિરસા મુંડાની ૧૫૦ જન્મ જયંતિ વર્ષ...
દિલ્લીના લાલ કિલ્લા વિસ્તારમાં એક મોટો વિસ્ફોટ.. 7 થી વધુના મોત, ઘણા ગંભીર ઘાયલ,...
દિલ્હી: ગતરોજ રાત્રિના સમયે દિલ્લીના લાલ કિલ્લા વિસ્તારમાં એક મોટો વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં 7 થી વધુ લોકોના મોત થયા છે. ઘણા લોકો...
ભારતમાં પેટ્રોલ 500 રૂપિયા લિટર થઇ જશે ? એમ કેમ કહ્યું વિદેશ મંત્રીએ..
રાષ્ટ્રીય: ઈરાન અને ઈઝરાયલ એકબીજા પર હુમલો કરી રહ્યા છે. ઈઝરાયલે ઈરાનના પરમાણુ અને લશ્કરી થાણાઓ પર હુમલો કરીને ભારે નુકસાન પહોંચાડ્યું છે. બંને...
રઘુવર દાસ કેમ કહ્યું કે.. આગામી ૫ વર્ષમાં ઝારખંડમાં આદિવાસીઓ લુપ્ત થઈ જશે..
ઝારખંડ: ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રઘુવર દાસે આરોપ લગાવ્યો ઝા કે આદિવાસી સંસ્કૃતિને ભૂંસી નાખવાના પ્રયાસો થઇ રહ્યા છે. તેમણે કહ્યું કે જો આ ચાલુ...
ક્યારે શરૂ થશે જનગણના? જનગણનામાં કયા કયા સવાલો પૂછવામાં આવશે?
દિલ્હી: દેશમાં છેલ્લી જનગણના વર્ષ 2011માં કરવામાં આવી હતી. ત્યારથી, વર્ષ 2021 ની જનગણનાની તારીખો બાકી છે. પરંતુ થોડા મહિના પહેલા, મોદી સરકારે જનગણનાને...
31 મે આજે રાણી અહલ્યાબાઇનો જન્મદિવસ.. દરેક બાળક સુધી પોહચવી જોઈએ આ કહાની..
રાષ્ટ્રીય: આવી અનેક રાણીઓના નામ ભારતીય ઇતિહાસના પાનાઓમાં નોંધાયેલા છે જેમણે પોતાની બહાદુરી અને નિશ્ચયથી પોતાના વિરોધીઓને પરાસ્ત કર્યા. રાણી અહિલ્યાબાઈ આવી જ એક...
દેશમાં ‘સુપ્રિમ’ કોણ ? સુપ્રિમ કોર્ટના નવા ચીફ જસ્ટિસે કહ્યું કે..
ગોવા: બાર કાઉન્સિલ ઓફ મહારાષ્ટ્ર એન્ડ ગોવા દ્વારા રવિવારે પાટનગર દિલ્હીમાં, સુપ્રિમ કોર્ટના નવનિયુક્ત મુખ્ય ન્યાયમૂર્તિનો અભિનંદન સમારોહ અને વકીલોનું સંમેલન યોજવામાં આવેલું જેમાં...
ટોલ ટેકસમાં નવા નિયમો: જેટલા કિલોમીટર પ્રવાસ કરશો તેટલો ટોલ કપાશે.. વધુ વિગતો માટે...
દિલ્હી: વર્તમાન સમયમાં ટોલ ટેકસને લઈને સરકાર નવી નીતિ લાગુ કરવા જઈ રહી છે જેમાં અંતર (કિલોમીટર)ના આધારે ટોલ ભરવો પડશે. માર્ગ અને પરિવહન...
કસાબને જીવતો પકડનાર ‘તુકારામ ઓંબલે’ને લઇ મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય..
મહારાષ્ટ્ર: મુંબઈ પર આતંકી હુમલા દરમિયાન આતંકી અજમલ કસાબને જીવતો પકડવા પોતાનો જીવ જોખમમાં મૂકી શહીદ થનારા પોલીસ કર્મચારી તુકારામ ઓંબલેના સન્માનમાં મહારાષ્ટ્ર સરકારે...
રોડ અકસ્માતમાં ઘાયલ વ્યક્તિઓની હવે કેશલેસ ટ્રીટમેન્ટ(મફત સારવાર) કરવાની લવાશે યોજના.. નીતિન ગડકરી
રાષ્ટ્રીય: કેન્દ્રીય રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ એક મોટી જાહેરાત કરતા કહ્યું કે સરકાર માર્ચ મહિના સુધી રોડ દુર્ઘટનાના પીડિતો માટે 'કેશલેસ...
















