ડાંગ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે મંગળભાઈ ગાવીતની સત્તાવાર નિમણૂંક: અમિત ચાવડાએ આપ્યો...

0
ડાંગ: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ડાંગ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે શ્રી મંગળભાઈ ગાવીતની સત્તાવાર નિમણૂંક કરવામાં આવી છે. આ અંગે ગુજરાત...

ચીખલીના માંડવખડકમાં ભારે વરસાદથી ધોવાયેલા રસ્તાઓનું સમારકામ શરૂ: સરપંચ વલ્લભભાઈ ચૌધરીનું કામગીરીનું રૂબરૂ નિરીક્ષણ

0
ચીખલી: ગતરોજ ચીખલી તાલુકાના માંડવખડક ગામમાં તાજેતરમાં પડેલા અતિભારે વરસાદ અને સતત આવેલી રેલના કારણે શિંગળવેરી તેમજ ડુગારપાડા ફળિયાના રસ્તાઓનું ધોવાણ થયું હતું. રસ્તા...

નવસારી જિલ્લા પંચાયતને મળ્યા નવા વિરોધપક્ષના નેતા: વાંસદાના નિકુંજ ગામિતની વરણી, કોંગ્રેસે સોંપી મહત્વની...

0
નવસારી: નવસારી જિલ્લા પંચાયતના વિરોધ પક્ષને હવે નવું નેતૃત્વ મળ્યું છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નવસારી જિલ્લા પંચાયતના વિરોધપક્ષના નેતા તરીકે વાંસદાના સક્રિય આગેવાન...

ડેડીયાપાડાના સામરપાડા આશ્રમ શાળાના બાળકોએ રચ્યો ઇતિહાસ: ખો-ખો રમતમાં તાલુકા કક્ષાએ પ્રથમ વાર બન્યા...

0
ડેડીયાપાડા: હળપતિ સેવા સંઘ બારડોલી સંચાલિત આશ્રમ શાળા, સામરપાડાના બાળકોએ પોતાની અદભુત રમતગમત પ્રતિભા, મહેનત અને ખંતના જોરે સ્પોર્ટ્સ ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચ્યો...

સરકારનો નિર્ણય: ST વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિમાં આવક મર્યાદા વધારી 6 લાખ કરાઈ,...

0
ગાંધીનગર: રાજ્યના અનુસૂચિત જનજાતિ (ST)ના પોસ્ટ મેટ્રિક અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા કુમાર વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા એક ખૂબ જ મહત્વપૂર્ણ અને રાહતરૂપ નિર્ણય લેવામાં આવ્યો...

આદિવાસી સમાજના વિકાસ માટે સમર્પિત નેતૃત્વ એટલે આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ

0
ગાંધીનગર: સમાજનો વિકાસ ત્યારે જ સાચા અર્થમાં સફળ ગણાય જ્યારે તેનો લાભ જંગલ અને ડુંગરાળ વિસ્તારના અંતિમ છેવાડે વસતા પરિવારો સુધી પહોંચે. આ જ...

ઉમરગામના પૂરગ્રસ્ત વિસ્તારોમાં માનવસેવાનો યજ્ઞ: 1500 થી વધુ જરૂરિયાતમંદોને રાહત સામગ્રી

0
ઉમરગામ: આજરોજ ઉમરગામ તાલુકામાં તાજેતરમાં આવેલા પૂર બાદ અસરગ્રસ્ત અંકલાસ, નગવાસ અને ઝરોલી ગામોમાં માનવસેવાનું પ્રેરણાદાયી ઉદાહરણ જોવા મળ્યું છે. જિલ્લા માહિતી કચેરીની ટીમ,...

વલસાડમાં ડુમલાવના અમર ક્રાંતિકારી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ઉત્તમભાઈ પટેલની જન્મજયંતિ પર ભાવાંજલિ…

0
વલસાડ: 25 જુલાઈ 2026 ના રોજ વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઐતિહાસિક ડુમલાવ ગામના સપૂત, આદિવાસી સમાજના મસીહા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્વ. ઉત્તમભાઈ હરજીભાઈ...

વલસાડ: અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત 79 પરિવારોને ₹5.37 લાખથી વધુની સહાય રાશિનું વિતરણ શરૂ

0
વલસાડ: વલસાડ પંથકમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદ અને અતિવૃષ્ટિના કારણે થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારશ્રી દ્વારા મંજૂર કરાયેલી સહાય રાશિના વિતરણનો પ્રારંભ કરવામાં...

સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા આવ્યું પૂરગ્રસ્તોને વ્હારે…જુઓ શું કહ્યું ડો. પ્રદીપ ગરાસિયા અને...

0
નવસારી: સમગ્ર રાજ્યમાં ચાલી રહેલ મેઘતાંડવ હજુંસુધી અટકવાનું નામ નથી લેતું જેના લીધે દક્ષિણ ગુજરાતમાં ઠેર ઠેર તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.પોતાની આંખ...