વાંસદાના પીપલખેડ ગામને ડિજીટલ ગામ બનાવવાની વાતો થઇ વહેતી !

0
વાંસદા: ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયે 31મી ઓક્ટોબર, 2018ના રોજ ડિજીટલ વિલેજ પાયલોટ પ્રોજેક્ટના હેઠળ પાયલોટ પ્રોજેક્ટ અમલીકરણ ડિજીટલ વિલેજ નામનો પ્રોજેક્ટ શરૂ કરવામાં...

વલસાડના અતુલમાં આવેલ એક સ્કૂલમાં બે વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત

0
વલસાડ: વલસાડના અતુલમાં આવેલ એક સ્કૂલમાં બે વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત જાહેર થયા ત્યાર બાદ એમના સંપર્કમાં આવેલા વિદ્યાર્થીઓમાંથી બે વિદ્યાર્થીઓના આરોગ્ય વિભાગે રેપિડ ટેસ્ટ...

વિશ્વ મહિલા દિને GHCL ફાઉન્ડેશન ટ્રસ્ટ ભિલાડ દ્વારા મહિલા આત્મનિર્ભરતાનો કાર્યક્રમ

0
ભિલાડ: માર્ચ વિશ્વ મહિલા દિવસના નિમિત્તે GHCL ફાઉન્ડેશન ટ્રસ્ટ ભિલાડના મેનેજર રાજેશ રાઠોડ અને તેમની ટીમ દ્વારા ભિલાડમાં મહિલા જાગૃતિ કરવા તેમજ આત્મનિર્ભર તરફ...

કપરાડામાં પ્રથમ વખત પાનસ ગામ ખાતે મેરેથોન દોડ સ્પર્ધા થયું હતું આયોજન !

0
નાનાપોંઢા: કપરાડા તાલુકાના પાનસ ગામ સ્થિત ડુંગરી ફળિયા પાસેના ગ્રાઉન્ડ પરથી પાંચ કિલોમીટર અને દસ કિલોમીટર માટેની મેરેથોન દોડ સ્પર્ધા પ્રથમ વખત આયોજન કરવામાં...

વાંસદાના કણધા ગામમાં લગ્નમાં રાતે ફટાકડા ફોડવાના કારણે લાગી આગ: કોઈ જાનહાની નહિ !

0
વાંસદા: વર્તમાન સમયમાં લગ્નની જોરશોરની સિઝન ચાલી રહી છે ત્યારે સ્થાનિક સ્તરે લગ્નમાં અવનવી ઘટના બનતી હોય છે આવી જ એક ઘટના વાંસદા તાલુકામાં...

લોકોના કામ ન કરી શકવાનું કારણ આપી ધરમપુરના પૂર્વ ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલનું રાજીનામું !

0
ધરમપુર: દેશની જેમ જ રાજ્યમાં પણ ધીમે ધીમે કોંગ્રેસ પક્ષ નબળો થઇ રહ્યો છે સ્થાનિક નેતાઓ માનવામાં ન આવે એવા કારણો આપી આપીને રાજીનામું...

જાણો: રાજ્યમાં કંપાઉન્ડ દિવાલ વિનાની ખાનગી શાળાઓમાં પ્રથમ આવાનાર જિલ્લો કયો ?

0
દક્ષિણ ગુજરાત: વર્તમાન સમયમાં દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓની કેટલીક સરકારી શાળાઓની હાલત જર્જરિત છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે એક પ્રગટ થયેલા અહેવાલ...

આશ્રમશાળાના છાત્રાલયમાં સ્પેશિયલ ગૃહપતિ /ગૃહમાતા નીમવાનો સરકારનો ઇનકાર ! કર્મચારીઓ નિરાશ

0
ગુજરાત: ગુજરાતમાં છેલ્લા કેટલાંક દાયકાઓથી આશ્રમશાળાના શિક્ષકો બેવડી ફરજ અને જવાબદારી નિભાવી રહ્યા છે જેમાં સવારે દસ થી લઈને સાંજના પાંચ વાગ્યા સુધી શિક્ષણકાર્ય...

રાનકુવાના ઘેરીયા સર્કલ પર BTP અને જનસમૂહ દ્વારા જાણો કેવી રીતે અપાઈ મોહન ડેલકારને...

0
ચીખલી: હાલમાં જ સંઘપ્રદેશના અને દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરના આપઘાત આદિવાસી સમાજ માટે આઘાત સ્વરૂપ છે ત્યારે આ આપઘાત પાછળના કારણો બહાર આવે...

દ. ગુજરાતના શહેરોમાં ઉચ્ચતર પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાઓના વધ્યા કોરોના કેસો !

દક્ષિણ ગુજરાત: વર્તમાન સમયમાં દ. ગુજરાતના શહેરોમાં ઉચ્ચતર પ્રાથમિક શાળા સાથે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ થતાની સાથે જ વિદ્યાર્થીઓ શિક્ષકો સહિતના શાળાના...