સમાજ સુરક્ષાની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓએ સમાજના છેવાડાના વંચિત વર્ગના લોકોનું ભવિષ્ય સુરક્ષિત કરી સ્વમાનભર્યું...
નવસારીઃ નવસારી જિલ્લા વહિવટીતંત્ર દ્વારા બી.આર.ફાર્મ નવસારી ખાતે સાંસદ દિશા દર્શન કાર્યક્રમ અંતર્ગત મેહસુલ વિભાગ હસ્તકની સમાજ સુરક્ષાની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને નવસારી સાંસદશ્રી સી.આર.પાટીલના...
ભાજપના રાજમાં ભાજપના નેતાઓ જ સુરક્ષિત નથી.. બૂટલેગરો દ્વારા વલસાડ યુવા મોરચાના મહામંત્રી પારડી...
પારડી: ગુજરાતના વલસાડ જિલ્લામાં ભાજપના રાજમાં ભાજપના જ નેતાઓ સુરક્ષિત નથી ત્યાં આમ પ્રજા કેટલાં અંશે પોતાને સુરક્ષિત માનશે થોડા મહિનાઓ પહેલા રાતામા ભાજપના...
સુરતમાં મ.પા વોર્ડ-14 ના વિપક્ષ નેતા પાયલબેન સાકરીયા લોક સમસ્યા જાણવા પોહ્ચ્યા લોકો વચ્ચે..
સુરત: ગતરોજ સુરત મહાનગરપાલિકા વોર્ડ-14 માં મિટિંગમાં લોકોએ રજૂઆતો કરી હતી જેને લઈને વિપક્ષ નેતા પાયલબેન સાકરીયા અને તેની ટીમેં લોકોની મુલાકાત કરી અને...
મહુવા તાલુકાના પ્રાકૃતિક ગોદમાં આવેલ બામણીયાભુતના સંકુલમાં યોજાયો પ્રાકૃતિક સંવાદ 2.0
મહુવા: કુદરતના ગોદીમાં અને પ્રાકૃતિક સંશાધનો ની વચ્ચે આવેલ આદિકાળથી આદિવાસીઓ ભૂતોના સ્થાનાકોએ આસ્થા અને શ્રદ્ધાથી પુંજા કરતા આવ્યા છે. તેવા બામણીયાભુત ખાતે ચેન્જમેકરોનું...
નર્મદા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ લગાવ્યો સરકારી કચેરીઓમાં અરજદારોને ગેરમાર્ગે દોરનાર વચેટિયા પર પ્રતિબંધ..
રાજપીપલા: નર્મદા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીના કાર્યક્ષેત્ર વિસ્તારમાં આવતી કચેરીઓ જેવી કે જિલ્લા સેવાસદન, જિલ્લા ન્યાય સંકુલ, જિલ્લા પંચાયત કચેરી, સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી...
વાંસદાના માનકુનિયા બારી ફળિયામાં ગાંવદેવી, હનવત દેવ, વાઘદેવ અને ડુંગર દેવોની વડીલોએ પૂજા કરી...
વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના માનકુનિયા બારી ફળિયામાં આપણા આદિવાસી સમાજના રીતરિવાજ અને પરંપરા પ્રમાણે સામૂહિક રીતે ગાંવદેવીની પૂજા, હનવત દેવ અને વાઘદેવ તેમજ ડુંગર...
ડેડીયાપાડામાં વીજચોરી કરી ચૂનો ચોપડતાં કોન્ટ્રાક્ટરો સામે દ. ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ અંધ અને...
નર્મદા: આદિવાસી વિસ્તારમાં મોટે ભાગે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા વહેલી સવારે અલગ અલગ ગામોમાં સામાન્ય લોકોના ઘરે વિજિલન્સ રેડ પાડીને વીચ ચોરી અટકાવવાના...
27 વર્ષથી સત્તાથી દૂર અને એક પણ લોકસભાની બેઠક નહીં જીતનાર ગુજરાત કોંગ્રેસ INDIA...
ગુજરાત: કોંગ્રેસ નેતા સુખરામ રાઠવાના ઈન્ડિયા ગઠબંધન સામે AAP પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી અખિલ ચૌધરી દ્વારા સોસિયલ મીડિયા મારફતે આપવામાં આવેલો જવાબ ખુબ જ મહત્વપૂર્ણ...
દમણગંગા નદી કિનારે 6 વર્ષની બાળકીની હત્યા કરેલી હાલતમાં મળી લાશ..
વાપી: આજરોજ વલસાડના વાપીના ડુંગરી ફળીયામાંથી પસાર થતી દમણગંગા નદીના કિનારેથી ડુંગરા વિસ્તારની 6 વર્ષની બાળકીની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી છે જેને...
વલસાડની એમ.જી.પટેલ આદર્શ સાર્વજનિક હાઈસ્કૂલ અટગામ ખાતે ગ્રંથાલયનું થયું ઉદ્ઘાટન..
વલસાડ: આજરોજ વલસાડ જિલ્લામાં ગોપાલ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત અને પરબ ચેરીટેબલ ટ્રસ્ટના સયુંકત ઉપક્રમે એમ.જી.પટેલ આદર્શ સાર્વજનિક હાઈસ્કૂલ અટગામ ખાતે શ્રીમતિ નિરૂબેન ભરતભાઇ પટેલ...
















