VNSGU ના સમાજશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા ‘સહભાગી નિરીક્ષણ આધારિત બારીપાડા ગામનો અભ્યાસ’..

0
સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU), સુરતના સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ. એમ. એન. ગાયકવાડ અને ડૉ. જીતેન્દ્ર ડી. વસાવા ના માર્ગદર્શન હેઠળ એમ.એ....

વાંસદા હોમગાર્ડ યુવતી સારા ગાયનએ એથ્લેટિક્સમાં રાજ્યકક્ષાએ ડંકો..

0
વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના કેલીયા ગામની વતની અને હોમગાર્ડ તરીકે ફરજ બજાવતી યુવતી સારા વિરલ ગાયનેએ ગુજરાત રાજ્ય કક્ષાની હોમ ગાર્ડ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન...

વાંસદાના સતીમાળ ગામમાં મંત્રી નરેશ પટેલની ઉપસ્થિતિમાં આદિવાસી સાંસ્કૃતિક ‘તમાસા’નું આયોજન.. હજારોની જનમેદની

0
વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના સતીમાળ ગામ ખાતે ભવ્ય આદિવાસી સાંસ્કૃતિક તમાસા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મંત્રીશ્રી નરેશ પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી...

ઉનાળાની શરૂઆત સાથે દક્ષિણ ગુજરાતમાં મળતું કુદરતી ફળ શેતુર: શું છે ફાયદા જાણો

દક્ષિણ ગુજરાત:  કાળઝાળ ગરમીના આ દિવસોમાં લોકો શરીરને ઠંડક આપતા અને પૌષ્ટિક ફળોની શોધમાં બજારોમાં ભટકતા હોય છે. પરંતુ કુદરતે આપણને દરેક ઋતુમાં મફતમાં...

વાંસદાના ખડકાળા ખાતે ડો. જયપાલસિંહ મુંડાજીનો યોજાયો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ: ભારત રત્ન અને પૂર્ણકદ પ્રતિમાની...

0
વાંસદા: ભીનારના ખડકાળા ખાતે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા બંધારણ સમિતિમાં આદિવાસી હકો માટે અમૂલ્ય યોગદાન આપનાર ડો. જયપાલસિંહ મુંડાજીને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી...

વાંસદા-ધરમપુરમાં ખાનપુર આંબતલાટ પાસે નાનું પુલિયું બેસી જતાં અકસ્માતનો ભય: NH-56 તંત્રની નિષ્ક્રિયતા..!

0
વાંસદા-ધરમપુર: વાંસદા-ધરમપુર NH 56 પર ખાનપુર આંબતલાટ પુલની થોડી આગળ આવેલું નાનું પુલિયું બેસી જવાના કારણે છેલ્લા ઘણા સમયથી ટુવ્હીલર ફોર વ્હીલર વાહનો જોરથી...

આદિવાસી ક્રિકેટર કૃતિકા ચૌધરીને BCCIની સિનિયર વુમન્સ મલ્ટી-ડે ઇન્ટર-ઝોનલ ટુર્નામેન્ટ 2025-26 માટે વેસ્ટ ઝોન...

0
સુરતની પ્રતિભાશાળી ક્રિકેટર કૃતિકા ચૌધરીને BCCIની સિનિયર વુમન્સ મલ્ટી-ડે ઇન્ટર-ઝોનલ ટુર્નામેન્ટ 2025-26 માટે વેસ્ટ ઝોન ટીમમાં સ્થાન મળ્યું સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (SDCA)ની ઉભરતી...

વિરવલ ખાતે દિત્યા બાપાની પાવન ધરામાં 80.04 લાખના ખર્ચે નવનિર્માણ પામેલ પ્રાથમિક શાળાનું ભવ્ય...

0
ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકાના વિરવલ ગામમાં આજે એક ગૌરવપૂર્ણ ક્ષણ સર્જાઈ છે. પરમ પૂજ્ય દિત્યા બાપાની પાવન ધરા તરીકે ઓળખાતા આ પવિત્ર સ્થળે રૂ....

સરકારની ઉદાસીનતા: આશ્રમ શાળાઓમાં શિક્ષણનું કથળતું સ્તર બાળકોને અનિશ્ચિત ભવિષ્ય તરફ લઇ જઈ રહ્યું...

દક્ષિણ ગુજરાત: ગુજરાત સરકાર દ્વારા છેવાડાના અને વંચિત સમુદાયના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને રહેવાની સુવિધા મળી રહે તે હેતુથી આશ્રમ શાળાઓની શરૂઆત કરવામાં આવી...

નવસારીની સડકો પર આંગણવાડી બહેનોનો રોષ ફાટ્યો, શાસન અને પ્રશાસનને આપી આંદોલનની સીધી ચેતવણી..!

0
નવસારી: આંગણવાડી કાર્યકર અને હેલ્પર બહેનોના પગાર વધારાનો મુદ્દાના તાપમાનનો પારો ગરમાયો હતો અને ગતરોજ નવસારી જિલ્લામાં આંગણવાડી બહેનોએ તેમની પડતર માંગણીઓ સાથે જિલ્લા...