કેનેડામાં માર્ગ અકસ્માતમાં મુત્યુ થયેલ આમોદના વિદ્યાર્થીનું 14 દિવસ બાદ વતન આમોદ લાવી લાશની...
આમોદ: ભરૂચ જિલ્લાના આમોદ ના ઋષભે જે પ્લેનમાં સપનાની ઉડાન ભરી એ ઋષભને ક્યાં ખબર હતી કે આ તેની અંતિમ સફળ હશે અને એજ...
આદિવાસી વિસ્તારમાં ગાયન વાદનની કળાને બહાર લાવવાનો પ્રયાસના સ્વરૂપે સ્પર્શ સંસ્થા દ્વારા કપરાડામાં યોજાઇ...
કપરાડા: ગતરોજ સ્પર્શ સંસ્થા દ્વારા કપરાડા તાલુકાના કૉમ્યુનિટી હોલમાં સંગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વલસાડ જિલ્લાના જુદા જુદા વિસ્તારમાંથી સંગીત પ્રેમી બાળકોએ...
ધરમપુરના ખોબા ગામમાં કુલ 8.07 કિમી લાંબા માર્ગનું MLA અરવિંદ પટેલ અને સમાજસેવી નીલમ...
ધરમપુર: આજરોજ ધરમપુર તાલુકામાં ખોબા ગામમાં કુલ 8.07 કિમી લાંબા માર્ગના નિર્માણનું ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ અને લોકમંગલમ ટ્રસ્ટના સ્થાપક નીલમ પટેલના હસ્તે ભવ્ય...
ધરમપુર શિક્ષણ વહીવટીતંત્ર ૧ વર્ષે જાગ્યું ખરું… રાજપુર તલાટ ગામની પ્રાથમિક શાળાનું બાંધકામ થયું...
ધરમપુર: આજરોજ ધરમપુર તાલુકાના આદિવાસી વિસ્તાર ધરાવતી રાજપુર તલાટ ગામની પ્રાથમિક શાળાની અગાઉ 24 ફેબ્રુઆરી 2025 ના દિને મુલાકાત લીધી હતી જેના અનુંસંધાને આજ...
સ્વામિનારાયણ સંપ્રદાય ફરી વિવાદમાં.. ગુરુકુળનો ભગવાધારી યુવાન સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતાં હોવાનો વીડિયો...
રાજકોટ: સ્વામિનારાયણ સંપ્રદાય ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી ગામમાં આવેલા સ્વામિનારાયણ ગુરુકુલના ખજાનચીનો એક કથિત વીડિયો સોશિયલ મીડિયા પર...
વલસાડમાં બાઇક ચોરીના આરોપી ઝડપાયા પોલીસે 7 વર્ષથી ફરાર બે સગીરને જામનગરથી પકડયા, ગુનો...
વલસાડ: વલસાડ સીટી પોલીસે લાંબા સમયથી ફરાર બે સગીર આરોપીઓને જામનગરથી ઝડપી પાડયા છે. આ બંને સગીરો છેલ્લા સાત વર્ષથી બાઇક ચોરીના કેસમાં ફરાર...
ઝઘડિયા તાલુકાના ડમલાઇ ગામે ગેરકાયદેસર ખનન બાબતે માજી ધારાસભ્યએ જવાદાર તંત્રનું ધ્યાન દોરેલ પરંતુ...
ઝઘડિયા: ઝઘડિયા તાલુકામાં નર્મદા નદી કિનારે ક્વોરી વિસ્તારમાં તેમજ જીએમડીસીની આજુબાજુમાં આવેલા વિસ્તારોમાં ખૂબ મોટા પાયે ગેરકાયદેસર રીતે ખનીજની ચોરી કરી રેતી પથ્થર તેમજ...
ઝઘડિયા તાલુકાના રાજપારડીથી નેત્રંગ જવાના માર્ગ બિસ્માર બનતા ધૂળ ની ડમરીઓ ઉડતા રાહદારી ટુ...
ભરૂચ: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી થી નેત્રંગ જોડતો માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે,જેના કારણે વાહન ચાલકોની હાલત કફોડી બની છે. થોડા સમય અગાઉ...
સુરત શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટની ભયાનક આગ બાદ ટેક્સટાઈલ માર્કેટમાં પિલરો-સ્લેબના પોપડા પણ પડી ગયા…
સુરત: 26 ફેબ્રુઆરીના રોજ સવારના 7 વાગ્યે લાગેલી આગ 27 ફેબ્રુઆરીના બપોરના 3 વાગ્યે માંડ કાબૂમાં આવી હતી. આમ, 32 કલાકમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં...
વાગરા તાલુકાના અલગ અલગ ગામમાં ખેતરોમાં વીજટાવરો ઉભા કરી દેવાતા ખેડૂતોમાં રોષ માહોલ..
ભરૂચ: વાગરા અને અંકલેશ્વરમાં કામગીરી અટકાવી હતી. નવસારીથી કચ્છ સુધી હાઇ ટેન્શન લાઇન નાખવાની કામગીરી દરમિયાન ભરૂચ જિલ્લામાં કંપનીને વિરોધનો સામનો કરવો પડી રહયો...
















