SAS ની ફરિયાદથી ખોટા ST પ્રમાણપત્રના આધારે AMCમાં નોકરી મેળવનાર નવઘણ રેવાભાઈ સરસૈયા વિરુદ્ધ...
નવસારી: મૂળ આદિવાસી સમાજના હક્કો છીનવી લેવાના આરોપમાં નવઘણ રેવાભાઈ સરસૈયા વિરુદ્ધ સમસ્ત આદિવાસી સમાજે તીવ્ર વિરોધ કર્યો છે. આદિવાસીઓના આરોપ છે કે તેમણે...
‘માયો’ કહે છે.. લોકો ટેક્સ ભરતા નથી, રેશનિંગનું ખાય છે અને પ્રશ્નો પૂછે છે...
સુરત: ‘લોકો ટેક્સ ભરતા નથી, રેશનિંગનું ખાય છે અને પ્રશ્નો પૂછે છે !’ ડાયરા કલાકાર માયાભાઈ આહીરે પોતાના સુરત ખાતેના ડાયરાનો વીડિયો યૂટ્યૂબ પર...
જવાબદારીના જંગલમાં રખડતા રખડતા મોજનો માર્ગ ભુલાઈ ગયો” તર્ક ચૌધરી
તાપી: વર્ષાઋતુની શરૂઆત સાથે કુદરતના અદ્ભુત સૌંદર્ય અને ખેડૂતોની આંખોમાં છલકાતા હર્ષના આંસુઓએ ફરી એક વાર પ્રકૃતિ સાથે માનવીના સંબંધની યાદ અપાવી છે. સામાજિક...
આદિવાસી રાષ્ટ્રપતિ હોવા છતાં ચૈતર વસાવા માટે કેમ ચૂપ?” – આદિવાસી સમાજના લોકોનો સવાલ
દક્ષિણ ગુજરાત: ભારતની આદિવાસી સમાજમાં રાષ્ટ્રપતિ દ્રુપદી મુર્મુ વિરુદ્ધ અસંતોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આદિવાસી સમાજના પ્રમુખ અવાજ તરીકે ઓળખાતા ચૈતર વસાવાએ સવાલ...
ડાયરામાં નોટોના ઢગલામાં આળોટતો માયાભાઈ આહિર કહે છે ‘સરકાર અમારી પાસેથી ટેક્સ લે છે...
ગુજરાત: ડાયરા બિઝનેસમેન માયાભાઈ આહિરે એવું કીધું કે લોકો રેશનિંગનું ખાય છે. રેશનિંગનું કોણ ખાય છે ? માયાભાઈ, તમે 2 રૂપિયા કિલો ઘઉં, 3...
વલસાડમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગ : ડો. હેમંત પટેલ કહે છે.. કાર્યકર્તા બનવું...
વલસાડ: ભારતીય જનતા પાર્ટીના વલસાડ તાલુકા સ્તરે પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ગમાં કાર્યકર્તાઓને માત્ર રાજકારણ નહીં, પરંતુ રાષ્ટ્રસેવાના...
ધરમપુર સર્કિટ હાઉસ ખાતે જનપ્રતિનિધિઓ અને શૈક્ષણિક આગેવાનોની શુભેચ્છા મુલાકાત
ધરમપુર: આજરોજ ધરમપુર તાલુકાના ત્રણ દરવાજા સ્થિત સર્કિટ હાઉસ ખાતે આજરોજ વિવિધ જનપ્રતિનિધિઓ અને શૈક્ષણિક આગેવાનો વચ્ચે શિક્ષણ ક્ષેત્રના વિકાસ, ગ્રામ વિકાસ, જનહિતના પ્રશ્નો...
ભારે વરસાદ પછી વાંસદા માર્ગ અને મકાન વિભાગની ટીમો દ્વારા યુદ્ધના ધોરણે રસ્તાઓનું સમારકામ,...
વાંસદા: આજરોજ નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં તાજેતરમાં થયેલ અતિભારે વરસાદના કારણે નદીઓમાં પાણીનો પ્રવાહ વધતાં 24 ડુબાઉ કોઝવે ઓવરફ્લો થઈ જતાં તે તમામ રસ્તાઓ...
ધરમપુરના કાંગવી ગામમાં ઝેરી કોબ્રા નાગનું સફળ રેસ્ક્યુ, વનવિભાગ અને વાઈલ્ડલાઈફ ટીમની મહેનત
ધરમપુર: કાંગવી ગામના રાવુત ફળિયામાં એક ઝેરી ઈન્ડિયન સ્પેક્ટેકલ્ડ કોબ્રા (નાગ) દેખાતાં સ્થાનિકોમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. સમયસર વનવિભાગ અને વાઈલ્ડલાઈફ રેસ્ક્યુ ટીમની...
ઉનાઈમાં પ્રથમ ધોધમાર વરસાદે પ્રિમોન્સૂન તૈયારી પર સવાલો ઊભા કર્યા..ચર્ચામાં: અનંત પટેલ પણ વરસાદી...
ઉનાઈ: વાંસદા તાલુકાના ઉનાઈ પંથકમાં સિઝનના પ્રથમ ધોધમાર વરસાદે વિસ્તારને જળબંબાકાર બનાવી દીધો. થોડા જ કલાકના વરસાદે પ્રિમોન્સૂન તૈયારીઓની ક્ષમતા પર સવાલો ઊભા કર્યા...
















