વસ્તી ગણતરી 2026માં આદિવાસી બોલીઓ અને ધર્મને અલગ અસ્તિત્વ: ડો. નિરવ પટેલે મુખ્યમંત્રીને પત્ર...
નવસારી: આગામી વસ્તી ગણતરી 2026ની તૈયારી વચ્ચે દક્ષિણ ગુજરાતના આદિવાસી સમુદાયે સ્વતંત્ર ઓળખની માંગણી કરી છે. સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ અને ચિંતુબાનો...
બિપિન ગોતાના ભાગીદાર નીકળ્યા કોંગ્રેસનું નવનિર્માણ કરવા હાં આ એ જ ગદ્દાર/દલાલ છે ગૌરવ...
વલસાડ: દક્ષિણ ગુજરાતમાં બિપિન ગોતા સાથે જોડાયેલા કેટલાક નેતાઓ કોંગ્રેસનું નવનિર્માણ કરવા નીકળ્યા હોવાના સમાચાર સામે આવતાં વિરોધીઓએ તેમને ‘ભાજપ સાથે સેટિંગ’ કરનારા ગૌરાંગ...
માંડવીમાં ગટરલાઈન પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારનો ખુલ્લો ઘપલો: ડેમેજ સીમેન્ટના ભૂંગળા નાખતી એજન્સી પર લોકોનો રોષ
માંડવી: આજરોજ માંડવી નગરપાલિકા વિસ્તારમાં ચાલી રહેલા લાખો રૂપિયાના ભૂગર્ભ ગટરલાઈન પ્રોજેક્ટમાં ગંભીર બેદરકારી અને ભ્રષ્ટાચારના આક્ષેપો સામે આવ્યા છે. એજન્સી દ્વારા હલકી ગુણવત્તા...
નેશનલ-56ના બાયપાસ મુદ્દે ખેડૂતોના હિત માટે સાંસદ પ્રભુભાઈ વસાવા કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીને બીજી...
માંડવી: વાપી-શામળાજી રાષ્ટ્રીય રાજમાર્ગ-૫૬ના પ્રસ્તાવિત બાયપાસ માર્ગને કારણે પોતાની ઉપજાઉ જમીન અને આવાસો ગુમાવવાની આશંકામાં માંડવી તેમજ માંગરોળ તાલુકાના ખેડૂતો અને ગ્રામજનોએ સાંસદ પ્રભુભાઈ...
વલસાડ SOG પોલીસ હાથે ધરમપુરના બરૂમાળ ગામમાંથી 472 ગ્રામ ગાંજા સાથે યુવક ઝડપાયો
ધરમપુર : વલસાડ SOG પોલીસે ધરમપુર તાલુકાના બરૂમાળ ગામ પાસેથી 472 ગ્રામ ગાંજા સાથે એક યુવકને ઝડપી પાડ્યો છે. પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. પરમારના નેતૃત્વ...
નાનાપોંઢા મોટી વહિયાળ મુકામે યોજાયો રક્તદાન કેમ્પ. 45 યુનિટ રક્તદાન કરાયું ભેગુ..
નાનાપોંઢા: વેકેશન દરમિયાન પુષ્કળ ગરમીના સમયમાં રક્તદાન કેન્દ્રોમાં રક્તની અછત વર્તાય છે તેવા સમયે નાનાપોંઢા તાલુકાના મોટી વહિયાળ મુકામે પાર્થ ટ્રેડર્સ વાપી, સાકાર જીવન...
ખેરલાવ આંગણવાડીમાં બાળક પાલક દિવસની આનંદમય ઉજવણી..
પારડી: ખેરલાવ આંગણવાડી ખાતે “બાળક પાલક દિવસ”ની ઉત્સાહ અને આનંદના વાતાવરણમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી. નાના ભૂલકાઓના ચહેરા પર છવાયેલી ખુશી અને તેમની કલ્પનાશક્તિને...
અંબિકા તાલુકાના લસણપુરમાં લાઇબ્રેરીનું કામ અટકાવતા DPEOની નીતિની ડો. નિરવ પટેલે કરી આકરી ટીકા
અંબિકા: આદિવાસી બહુલ વિસ્તાર લસણપુર ગામની સરકારી પ્રાથમિક શાળાના બાળકો માટે અત્યાધુનિક લાઇબ્રેરીનું નિર્માણ અટકી પડ્યું છે. જમીન દાનમાં મળેલી, GETCOનું CSR ફંડ મંજૂર...
ધરમપુરના મુરદડમાં આદિવાસી કર્મચારીઓનું પ્રથમ સ્નેહમિલન તથા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન..
ધરમપુર: પ્રકૃતિ જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આદિવાસી કર્મચારીઓનું પ્રથમ સ્નેહમિલન સમારોહ તથા ધોરણ ૧૦ અને ૧૨ના વર્ષ ૨૦૨૫-૨૬ના આદિવાસી તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કાર્યક્રમ...
માંડવીના વદેશિયા ગ્રામપંચાયતે આયોજિત “ધોરણ 10 અને 12 પછી શું?” વિષય પર માર્ગદર્શન સેમિનાર
માંડવી: આજરોજ માંડવી વદેશિયા ગ્રામપંચાયતના પ્રયાસોથી પંચાયત ભવન ખાતે “ધોરણ 10 અને 12 પછી શું?” વિષય પર એક માર્ગદર્શન સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું...
















