ડુંગરી સબડિવિઝનના 27 ગામોમાં રાત્રે માત્ર 2 જ સ્ટાફ, ગ્રામજનોની હાલાકી; આદિવાસી સમાજે અધિક્ષક...

0
વલસાડ: વીજ વિભાગના ડુંગરી સબડિવિઝન હેઠળ આવતા 27 આદિવાસી ગામોમાં રાત્રીના સમયે માત્ર બે જ સ્ટાફ હોવાથી વીજ ક્ષતિ અને ફરિયાદોના ઢગલાભેર કેસો વચ્ચે...

હસ્તકલાના ક્ષેત્રમાં રાજયકક્ષાએ નામ રોશન કરતાં દ. ગુજરાતના પ્રથમ આદિવાસી મહિલા ખેરગામના સ્વાતિબેન હિરેનભાઈ...

ખેરગામ: આજરોજ ખેરગામના તાલુકાના સ્વાતિબેન હિરેનકુમાર પટેલે હસ્તકલા ક્ષેત્રે રાજયકક્ષાનો પ્રતિષ્ઠિત લાઈફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ મેળવીને સમગ્ર દક્ષિણ ગુજરાતનું નામ રોશન કર્યું છે. દક્ષિણ...

આદિવાસી સમાજનો મુખ્યમંત્રીને પત્ર: ખાતર-કોમર્શિયલ ગેસના વધેલા ભાવ ઘટાડવા સબસીડી વધારો, DBT અને MSPમાં...

નવસારી: સમસ્ત આદિવાસી સમાજ દ્વારા ખેડૂતો તેમજ ફૂડ ઇન્ડસ્ટ્રી અને સીરામિક ઉદ્યોગને રાહત આપવા ખાતર અને કોમર્શિયલ ગેસ પરની સબસીડી વધારવાની માંગ કરવામાં આવી...

વારલી ચિત્રકળામાં પાલઘાટ દેવી: કુદરત, ઉર્વરતા અને જીવનચક્રનું અમર પ્રતીક..

દક્ષિણ ગુજરાત: વારલી આદિવાસી સમુદાયની સદીઓ જૂની લોકકલા આજે પણ માનવ અને પ્રકૃતિ વચ્ચેના અખંડ સંબંધને સુંદર રીતે વ્યક્ત કરે છે. આ કલામાં કેન્દ્રસ્થાને...

અનંત પટેલ ઉનાઈ તો ધવલ પટેલ ઝરી બેઠક હારી ગયા..બોલો: મતદારોનો પૂર્ણ વિશ્વાસ કોના...

વાંસદા: વાંસદા તાલુકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે, સાંસદ ધવલ પટેલ દ્વારા ઉનાઈ બેઠક ભલે જીતી અનંત પટેલના ગઢમાં ગાબડું પાડ્યું...

આદિવાસી પરંપરામાં અનોખા લગ્ન: ધૈવત અને તિતિક્ષાએ આપ્યો સંસ્કૃતિ અને પ્રકૃતિનો જીવંત સંદેશ..

0
સુરત: આધુનિકતા અને દેખાવના યુગમાં પરંપરા અને પ્રકૃતિને વળગી રહેવાનું એક અનોખું અને પ્રેરણાદાયી ઉદાહરણ સામે આવ્યું છે. યુવક ધૈવત અને યુવતી તિતિક્ષાએ આદિવાસી...

ધરમપુર-કપરાડાના ગ્રામ્ય વિસ્તારોમાં બિસ્માર રસ્તાઓને લઈ જનઆક્રોશ: ડો. નિરવ પટેલે પ્રાંત અધિકારીને કરી રજૂઆત..

0
ધરમપુર-કપરાડા: વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકાના અંતરિયાળ ગામોને જોડતા મુખ્ય રસ્તાઓની હાલત છેલ્લા ઘણા સમયથી અતિશય બિસ્માર હોવાને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા...

 ખેડૂતોનો હક છીનવાતા રોષ: વળતર મુદ્દે 5મી મેના રોજ ધરમપુર પાણી પુરવઠા કચેરીનો ઘેરાવો...

0
ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકાના રાજપુર તલાટ ગામે ખેડૂતોના પ્રશ્નો અને પડતર માંગણીઓ અંગે આજે એક મહત્વની બેઠક યોજાઈ હતી. વર્ષ 2023માં પાણી પુરવઠા વિભાગ...

અનંત પટેલના ખેરગામ હુમલા કેસમાં ફરી પડી તારીખ.. શું કહ્યું બચાવ પક્ષ અને સરકારી...

નવસારી: ખેરગામના હુમલાના વિવાદમાં ધારાસભ્ય અનંત પટેલ અને નેતાઓ નવસારી કોર્ટમાં હાજર થયા પણ કોર્ટે બંને પક્ષની દલીલ સાંભળી 25 મે સુધી ચુકાદો અનામત...

વાંસદામાં 2021 થી 2026 સુધીમાં કોંગ્રેસ/ભાજપના લોકમતમાં ઐતિહાસિક બદલાવ:: કોંગ્રેસના ગઢમાં ભાજપે પાડ્યું મોટું...

0
વાંસદા: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026માં વાંસદા વિસ્તારમાં રાજકીય સમીકરણોમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે. વર્ષોથી કોંગ્રેસના મજબૂત ગઢ તરીકે ઓળખાતા આ વિસ્તારમાં ભાજપે મતોની...