ધરમપુરમાં બાળ શિક્ષણપ્રેમનું સુંદર ઉદાહરણ: 1014 વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રીનું વિતરણ

0
ધરમપુર: ગતરોજ ધરમપુરના ફલધરા, વઘદરડા, કોસમકુવા, દુલસાડ, ભૂતસર અને પંગારબારી શાળાઓના 1014 વિદ્યાર્થીઓને નોટબુક, દફતર તથા અન્ય શૈક્ષણિક સામગ્રી વિતરિત કરવાનો ઉત્સાહભર્યો કાર્યક્રમ યોજાયો...

ધરમપુરમાં યુવતીએ ભાડાના મકાનમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી

0
ધરમપુર: ગતરોજ ધરમપુર શહેરના બજાર ફળિયા વિસ્તારમાં રહેતી ૩૦ વર્ષીય કિંજલબેન પરીમલભાઈ પટેલે ભાડાના મકાનમાં ઇલેક્ટ્રિક પંખા સાથે કોટનની ઓઢણી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા...

રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ ખેરગામના આછવણી ગામમાં કર્યું વૃક્ષારોપણ, ‘એક પેડ માં કે નામ 3.0’...

0
ખેરગામ: ગતરોજ માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોની બે-દિવસીય મુલાકાત દરમિયાન નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના આછવણી...

નવસારી જિલ્લા આરોગ્ય કર્મચારીઓની માંગ: સમયસર પગાર અને સામૂહિક બદલી રદ કરી મૂળ જગ્યાએ...

0
નવસારી: ગતરોજ નવસારી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળે આજે જિલ્લા વહીવટી તંત્રને આવેદનપત્ર આપીને આરોગ્ય કર્મચારીઓની તાજેતરમાં કરવામાં આવેલી સામૂહિક બદલી રદ કરવા અને તેમને...

આદિવાસી ખેડૂતોમાં ભારે રોષ: ધરમપુરના વન વિભાગ પર ગંભીર આક્ષેપો, રેન્જ ફોરેસ્ટર રેણુકા ભોયાને...

0
ધરમપુર: છેલ્લાં થોડા સમયથી ધરમપુર તાલુકાના રાજપુરી જંગલ ગામના વિસ્તારમાં પોતાની માલિકીની જમીન પર ખેતીકામ કરી રહેલા એક આદિવાસી ખેડૂત પર વન વિભાગના કર્મચારીઓએ...

ચીખલી તલાવ ચોરા ગ્રામ પંચાયતમાં લાંચ લેતા તલાટી કમ મંત્રી સહિત 2 ની 40...

0
ચીખલી: ગતરોજ ચીખલી તાલુકાના તલાવ ચોરા ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રી કમલેશભાઇ ધરમશીભાઇ દેસાઇ અને પ્રજાજન ગોકુળભાઇ બુધાભાઇ પટેલને 40,000 રૂપિયાની લાંચ...

બુટલેગરોની પડખે ઊભેલા નર્મદા જિલ્લા પ્રમુખ નીલ રાવ સામે તાત્કાલિક કાર્યવાહી કરો: મનસુખ વસાવા

0
ભરૂચ/નર્મદા: ભાજપના ભરૂચ લોકસભા સાંસદ મનસુખ વસાવાએ નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ સામે તેમના આક્ષેપોને વધુ તીખા કર્યા છે. સાંસદ વસાવાએ કહ્યું, “જે...

ગૌરી આશ્રમશાળામાં કાયમી ત્રાસ અને કારનામાઓથી કંટાળીને ગોકુળ પટેલનાં પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો છે-બિપીનભાઈ...

0
ખેરગામ: તાલુકાના ગૌરી ગામની લોકમંગલમ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આશ્રમશાળામાં છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી ચાલી રહેલ વિવાદમાં ટ્રસ્ટીઓએ નિવૃત આચાર્ય ગોકુળ પટેલ પર...

ખેડૂતોને ચેતવણી: વાવણી ટાણે નકલી બિયારણ-ખાતરથી સાવધાન! છેતરપિંડી સામે કાયદાકીય કાર્યવાહી કરો

ગુજરાત: ચોમાસાની વાવણીની સીઝન શરૂ થતાં જ રાજ્યના બજારોમાં નકલી બિયારણ, નકલી ખાતર અને નકલી દવાઓ વેચતી અનૈતિક ટોળકીઓ સક્રિય થઈ ગઈ છે. ખેડૂતો...

નર્મદાના ભાજપ પ્રમુખ નીલ રાવની દારૂ અને જુગારના અડ્ડાઓવાળા સાથે સાંઠગાંઠ છે : પદેથી...

0
ભરૂચ/નર્મદા: ભાજપના ભરૂચ લોકસભા સાંસદ મનસુખ વસાવાએ જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ સામે ગંભીર આક્ષેપો કરતા તેમને તાત્કાલિક પદેથી હટાવવાની માંગ કરી છે. સાંસદ...