વાલિયામાં બંધ મકાનમાંથી શિક્ષક દંપતીની હત્યા કે આત્મહત્યા ? મળ્યા બંનેના મૃતદેહ..
વાલિયા: દક્ષિણ ગુજરાતમાં ગુનાખોરીના કિસ્સો વધી રહ્યા ત્યારે ભરૂચના વાલિયામાં આવેલા એક બંધ મકાનમાંથી શિક્ષક દંપતીનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ હતી. આ...
ભરૂચના વાલિયાના ગણેશ ગાર્ડન સોસાયટીના મકાનમાંથી શિક્ષક દંપત્તિનો મૃતદેહ મળતા ચકચાર
ભરૂચ:ભરૂચના વાલીયા ખાતે ગણેશ ગાર્ડન રહેતા જીતેન્દ્રસિંહ બોરાધરા અને તેમની પત્ની લતાબેન બોરાધરા શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા પરંતુ અચાનક તેમનું મકાન આખો દિવસ...
ઝઘડિયા જીઆઇડીસીમાં કામદારોને નોકરીમાં રાખી પોલીસ વેરિફિકેશન નહિ કરાવનાર લેબર કોન્ટ્રાક્ટર વિરુધ્ધ ગુનો નોંધાયો..
ભરૂચ: ભરૂચ જિલ્લાના ઝઘડિયા સ્થિત જીઆઇડીસીમાં ઘણી ઔધોગિક કંપનીઓ કાર્યરત છે. ઔદ્યોગિક કંપનીઓમાં કામ કરતા કામદારો પૈકી કેટલાક કામદારો લેબર કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા...
લો બોલો… ઝઘડિયાના ફુલવાડી ગામનો ઝાડની ડાળખી કાપવાની બાબતમાં મારામારી..
ઝઘડિયા: ગતરોજ ઝઘડિયા તાલુકાના ફુલવાડી ગામે લીમડાની ડાળખી કાપવાની વાતે બે પરિવારો વચ્ચે ઝઘડો થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.ફુલવાડીના તારાબેન રમેશભાઇ વસાવાએ ઝઘડિયા...
કેલોદ ગામની સીમમાંથી વીજ કેબલની ચોરીના બનાવમાં ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીઓની કરી ધરપકડ…
ભરૂચ: ભરૂચ તાલુકાના કેલોદ ગામની સીમમાંથી અમદાવાદથી નવસારી સુધી પસાર થતી નવનિર્મીત હાઇટેશન ઇલેક્ટ્રીક લાઇનમાંથી અજાણ્યા ચોર ઇસમોએ ઇલેક્ટ્રીક કેબલ વાયર ની ચોરીને અંજામ...
વાગરા તાલુકાના ભૈરસમ ગામમાં પાણીનું ટેન્કર લઈ જતા યુવાનનું ટ્રેક્ટર પલટી જતાં મોત…
ભરૂચ: વાગરા તાલુકાના ભૈરસમ ગામમાં એક દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત સર્જાયો છે. રાઠોડ વાસમાં રહેતા મણીલાલ કેશવ રાઠોડના પુત્ર ઈશ્વરનું ટ્રેક્ટર અકસ્માતમાં મોત નિપજ્યું છે. ઈશ્વર રાઠોડ...
ઝઘડિયા ડેપો દ્વારા વર્ષોથી ચાલતી ઝઘડિયા કારંટા બસ બંધ કરી દેવાતા મુસાફરોને હાલાકી.. શું...
ઝઘડિયા: ભરૂચ જિલ્લાના ઝઘડિયા ડેપોમાંથી સવારના પોણા છ વાગ્યાના સમયે ઝઘડિયાથી કારંટા માટેની બસ વર્ષોથી ચાલતી હતી. પાછલા કેટલાક સમયથી ઝઘડિયા કારંટા બસ ઝઘડિયા...
કેનેડામાં માર્ગ અકસ્માતમાં મુત્યુ થયેલ આમોદના વિદ્યાર્થીનું 14 દિવસ બાદ વતન આમોદ લાવી લાશની...
આમોદ: ભરૂચ જિલ્લાના આમોદ ના ઋષભે જે પ્લેનમાં સપનાની ઉડાન ભરી એ ઋષભને ક્યાં ખબર હતી કે આ તેની અંતિમ સફળ હશે અને એજ...
ઝઘડિયા તાલુકાના ડમલાઇ ગામે ગેરકાયદેસર ખનન બાબતે માજી ધારાસભ્યએ જવાદાર તંત્રનું ધ્યાન દોરેલ પરંતુ...
ઝઘડિયા: ઝઘડિયા તાલુકામાં નર્મદા નદી કિનારે ક્વોરી વિસ્તારમાં તેમજ જીએમડીસીની આજુબાજુમાં આવેલા વિસ્તારોમાં ખૂબ મોટા પાયે ગેરકાયદેસર રીતે ખનીજની ચોરી કરી રેતી પથ્થર તેમજ...
ઝઘડિયા તાલુકાના રાજપારડીથી નેત્રંગ જવાના માર્ગ બિસ્માર બનતા ધૂળ ની ડમરીઓ ઉડતા રાહદારી ટુ...
ભરૂચ: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી થી નેત્રંગ જોડતો માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે,જેના કારણે વાહન ચાલકોની હાલત કફોડી બની છે. થોડા સમય અગાઉ...
















