ભરૂચમાં યોજાઈ ભારતીય પત્રકાર સંઘની બેઠક.. જાણો કયા મુદ્દાઓ પર થઇ ચર્ચા-વિચારણા
ભરૂચ: ગતરોજ ભારતીય પત્રકાર સંઘની જિલ્લા કક્ષાની બેઠક મળી હતી. જિલ્લા માહિતી કચેરીના સભાખંડમાં મળેલ આ બેઠકમાં ભારતીય પત્રકાર સંઘના જિલ્લા સંગઠનના પ્રમુખ તરીકે...
નેત્રંગની ધરતી પર મહેશ વસાવા દ્વારા રચાયું ભારત આદિવાસી પરિવાર યુનિટી BAPU નામનું સંગઠન.....
નેત્રંગ: ગતરોજ નેત્રંગ તાલુકાના ઘાણીખૂટ (ધારીયાધોધ) ખાતે) આદિવાસી સમાજના આગેવાનો અને ધાણીખૂટ, ગામના આગેવાનો, યુવાઓ, વડીલો અને બહેનો દ્વારા ભારત આદિવાસી પરીવાર યુનિટી દ્વારા...
આદિવાસીઓના કુળદેવીનું દેવમોગરા બાદ બીજું મંદિર બનશે આદિવાસી રાજ્ય તરીકે ઓળખાતા ઘાણીખૂટમાં..
નેત્રંગ: નર્મદા જિલ્લામાં આદિવાસી સમાજની કુળદેવી દેવમોગરા મંદિર બાદ ભારત આદિવાસી પરિવાર યુનિટી દ્વારા નેત્રંગ તાલુકામાં આદિવાસી રાજ્ય તરીકે ઓળખાતા ઘાણીખૂટ ખાતે યાહા મોગી...
અંકલેશ્વરમાં પણ ઉઠ્યું નર્સિંગ કોલેજ દ્વારા વિદ્યાર્થીનીઓ સાથે છેતરપિંડી થયાનું ભૂત. આદિવાસી આગેવાનો પોહચ્યાં...
અંકલેશ્વર: દક્ષિણ ગુજરાતમાં વર્તમાન સમયમાં નર્સિંગ કોલેજો દ્વારા વિદ્યાર્થીઓને છેતરપિંડી કરાયાના કિસ્સાઓ અલગ અલગ વિસ્તારની કોલેજોમાંથી સામે આવી રહ્યાં છે ગતરોજ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર...
પક્ષ પલટા કરી ભાજપમાં જોડાવવા પાછળની કહાની સંભળાવતો અંકલેશ્વરના એક ગ્રામ પંચાયતના હોદ્દેદારનો વિડિયો...
ભરૂચ: શિસ્તબદ્ધ કહેવાથી ભાજપ પાર્ટીમાં ભાજપના હોદ્દેદારો કે આગેવાનોને જાહેરમાં રજુઆત કરવાની પણ છુટ ન હોવાનું વિડિયોમાં કહેતા સંભળય છે અંકલેશ્વરની સારંગપુર ગ્રામ પંચાયતના...
કોણ છે નરેશ પટેલ..? અને મનસુખ વસાવાએ કેમ આપ્યું તેમના વિરુદ્ધ ભરૂચ કલેક્ટરને આપ્યું...
ભરૂચના જાણીતા વિરિષ્ઠ આગેવાન શ્રી નરેશભાઈ એ આદિવાસી સમાજને નિન્મ કક્ષાના શબ્દો સાથે મજાક હાસ્ય કરી સમાજ ને નીચો દેખાડેલ છે. તે સબંધી કાનુની...
નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરીનાં મદદનીશ લાંચ લેતા ઝડપાયા
ભરૂચ: ભ્રષ્ટાચારી અધિકારીઓને ઝડપી પાડવા માટે હવે એન્ટી કરપ્શન બ્યુરો સજ્જ બન્યું છે; જેમાં ભરૂચની બહુમાળી બિલ્ડિંગ નાં અધિકારીએ અરજદારને ફેક્ટરી ખોલવા માટે પ્લાન...
મનસુખ વસાવાએ પત્ની સાથે કર્યું મતદાન.. મતદાન કરવાનો મળેલો અધિકારનો લોકો ઉપયોગ કરે એમ...
ભરૂચ-નર્મદા: લોકસભા ચૂંટણી 2024નું ત્રીજા તબક્કાનું મતદાનનો પ્રારંભ થતાં સવારથી જ મતદાન મથકો પર લાઈનો લાગી હતી ત્યારે ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ રાજપીપળા ખાતે...
INDIA ગઠબંધનના ઉમેદવાર ચૈતરભાઇ વસાવાએ પરિવાર સાથે કર્યું મતદાન.. શું કરી લોકોને અપીલ..
નર્મદા-ભરૂચ: આજે વહેલી સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થયું હતું ત્યારે ડેડીયાપાડાના આદિવાસી ધારાસભ્ય અને ભરૂચ લોકસભાના INDIA ગઠબંધનના ઉમેદવાર ચૈતરભાઇ વસાવાએ પોતાના પરિવાર...
ચૈતર વસાવાના લોકસભા ઉમેદવારી ફોર્મમાં થઇ હતી ભૂલ.. શું હતી ભૂલ અને કોણ છે...
ભરૂચ: ગુરુવારના રોજ ચૈતર વસાવાના ભરૂચ લોકસભા બેઠક પર જયારે INDIA ગઠબંધન તરફથી ભૂલવાળું ફોર્મ ભર્યું હતું ત્યારે એવું જાણવા મળ્યું છે કે શુક્રવારે...