ઝઘડિયાના ભીમપોર-પડાલમાં કરોડોના ખનિજ કૌભાંડ અને અધિકારીઓની મિલીભગત સામે વિજિલન્સમાં સત્તાવાર ફરિયાદ !
ભરૂચ: ઝઘડિયા તાલુકાના આદિવાસી ક્ષેત્રમાં પર્યાવરણના નિયમોનો સરેઆમ ભંગ કરીને અને કરોડો રૂપિયાના સરકારી રોયલ્ટી અને મહેસૂલની ચોરી કરીને ધમધમતી સિલિકા સેન્ડ (Silica Sand)...
ઝઘડિયામાં સિલિકા વોશિંગ પ્લાન્ટમાં દુર્ઘટના: 5 વર્ષની માસૂમ બાળકીનું કરુણ મૃત્યુ, 2 બાળકો અને...
ઝઘડિયા: ગઈકાલે ઝઘડિયા તાલુકાના વાઘપુરા ગામે આવેલ ઓલશીલ સિલિકા વોશિંગ પ્લાન્ટમાં ગંભીર અકસ્માત સર્જાતાં ૫ વર્ષની નિર્દોષ બાળકીનું મૃત્યુ થયું છે. આ ઘટનામાં અન્ય...
5 વર્ષની આદિવાસી બાળકી સાથે વાલિયામાં હેવાનિયત ભરી બળાત્કારની ઘટના: પિતાએ તાત્કાલિક ફાસીની માંગ...
વાલિયા: ગતરોજ વાલિયા તાલુકામાં પાંચ વર્ષની નિર્દોષ બાળકી સાથે થયેલી અત્યંત ઘૃણાસ્પદ અને હૃદયવિદારક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં આક્રોશની લહેર ફેલાવી છે. આ ઘટનાથી સ્થાનિક...
ઝઘડિયા GIDCની મેટ્રોપોલિટન કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ બાદ આક્રોશ: બે યુવાનોના મોત, પંથકમાં ભારે રોષ:...
ઝઘડિયા: ચૈતર વસાવાએ આપેલ વિગતો મુજબ ગતરોજ ઝઘડિયા GIDCમાં આવેલી મેટ્રોપોલિટન કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપની ખાતે અમે આવ્યા હતા. 23 તારીખના રોજ કંપનીની બેદરકારીના...
નેત્રંગમાં પ્લાસ્ટિકની કોથળીમાં બાંધેલી અને જમીનમાં દટાયેલી મહિલાની મળી લાશ: હત્યા થયાનો ખુલાસો
નેત્રંગ: ગતરોજ નેત્રંગના મોટા જાંબુડા ગામની સીમમાં એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી ગુમ મહિલાની લાશ પ્લાસ્ટિકની કોથળીમાં બાંધેલી અને...
શિક્ષક અને શિક્ષિકાની પ્રેમ કહાની: મંગેતર સપનાં જોતો રહ્યો..શિક્ષિકા સ્કૂલના સંગીત શિક્ષક સાથે ભાગી...
ભરૂચ: ભરૂચ જિલ્લામાં શૈક્ષણિક શાળાઓમાં પણ વિદ્યાર્થીઓ કેટલા સુરક્ષિત તે વાતને લઈને ઘણી વખત વાલીઓ ચિંતામાં હોય છે. ત્યારે આ ચિંતામાં વધારો કરે આવો...
એક મહિલા પોલીસ કોન્સ્ટેબલે ભરૂચમાં પોતાના હેડક્વાર્ટરમાં ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત : કારણ...
ભરૂચ: આજરોજ ભરૂચ શહેરમાં એક મહિલા પોલીસ કોન્સ્ટેબલે પોતાના હેડક્વાર્ટર ખાતે આવેલા પોતાના રહેણાંક રૂમમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસ તંત્રમાં ચકચાર...
નેત્રંગમાં હલકી ગુણવત્તાના પેવર બ્લોકની કામગીરી સાંસદ મનસુખ વસાવાએ સ્થળ પર પહોંચી રોકી..
નેત્રંગ: ભરૂચ લોકસભા મતવિસ્તારના સાંસદ મનસુખ વસાવાએ ફરી એકવાર સરકારી વિકાસ કામોમાં ગુણવત્તા પર આકરા પાણીએ આવ્યા છે. નેત્રંગ તાલુકામાં મુખ્ય માર્ગ પર ચાલી...
ભરૂચ-નર્મદાના આદિવાસી ગ્રામજનોનો કેમ કરી રહ્યા છે વિરોધ..અપાયું આવેદનપત્ર, શું છે માંગ ?
નર્મદા-ભરૂચ: સ્ટેચ્યુ ઓફ યુનિટી - એકતાનગરને અંકલેશ્વર સાથે જોડવા માટે હાઇ-સ્પીડ 6 લેન RCC કોરિડોર બનાવવાના સરકારના નિર્ણય સામે ભરૂચ અને નર્મદા જિલ્લાના આદિવાસી...
આદિવાસી વિસ્તારોમાં જંગલો જમીન અને કુદરતી સંસાધનો પર ગ્રામસભાને અધિકાર અપાય તે માટે ઝઘડિયા...
ઝઘડિયા: ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે આજરોજ આદિવાસી અગ્રણીઓ દ્વારા ઝઘડિયા પ્રાન્ત અધિકારીને આવેદન આપીને આદિવાસી વિસ્તારોમાં જમીન, જંગલ અને કુદરતી સંસાધનો પર મુખ્ય અધિકાર...
















