અત્યાર સુધી ભાજપે આદિવાસી વિસ્તાર અને આદિવાસી સમાજ સાથે અન્યાય જ કર્યો છે: ચૈતર...

0
અંકલેશ્વર: ડેડીયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી સમાજના લોકપ્રિય નેતા ચૈતરભાઈ વસાવાને ભરૂચ લોકસભાના ઉમેદવાર આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટી...

આદિવાસી ધારાસભ્ય શ્રી ચૈતર વસાવાનો અંકલેશ્વર વિધાનસભાના ગામોમાં સ્વભિમાન યાત્રાનો ચોથો દિવસ..

0
અંકલેશ્વર: ગતરોજ આદિવાસી ધારાસભ્ય શ્રી ચૈતર વસાવાનો અંકલેશ્વર વિધાનસભાના ગામોમાં સ્વભિમાન યાત્રાનો ચોથો દિવસ હતો ત્યારે અંકલેશ્વર વિધાનસભા ના ગામોમા ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા એ...

હું આદિવાસી વિસ્તારમાં લોકો માટે દિવસ રાત મહેનત કરું છું તો ભાજપ મને રોકવા...

0
ભરૂચ: આદિવાસી ડેડીયાપાડાના ધારાસભ્ય અને ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતરભાઈ વસાવાની આગેવાનીમાં શરૂ થયેલ સ્વાભિમાન યાત્રાના સફળતાપૂર્વક ત્રણ દિવસ પૂરા થયા. આ યાત્રા 21 દિવસ સુધી...

આદિવાસી યુવતીને સુરત શહેરની હવા લાગી.. ગામડાના યુવાન સાથે લગ્ન ન કરવા ગુમ થયાની...

0
વાલીયા: વાલિયા તાલુકાના એક ગામની મીનાક્ષી ચૌધરી નામની છોકરી માંગરોળ તાલુકાના એક ભાઈ સાથે જેનું નામ દાઉદભાઈ ગામીત છે તેમની સાથે લગ્ન 10 તારીખે...

ચૈતર વસાવા પોતાના નામ પર, પોતાના દમ પર લડીને જીતી બતાવે.. ગઠબંધનની જિદ્દ કેમ...

0
ભરૂચ: આમ આદમી પાર્ટીના સંદીપ પાઠક સામે મુમતાઝ પટેલે પલટવાર કરતાં કહ્યું કે.. તેમણે ઇમોશનની વાત કરી છે તો હું કહેવા માંગુ છું કે,...

ચૈત્રરભાઈ વસાવા ની મુલાકાત બાદ આદર્શ નિવાસી શાળા અંકલેશ્વરના વિદ્યાર્થીઓ ને જાતિ વિષયક અપ...

0
ડેડીયાપાડા: ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવા આદર્શ નિવાસી શાળા અંકલેશ્વરમાં મુલાકાત લીધી આ દરમિયાન મીડિયા સમક્ષ ખૂબ ગંભીર પ્રશ્ન પર વાત કરતા જણાવ્યું ગઈ કાલે મારા...

75 માં ગણતંત્ર દિવસે સિવિલ કોર્ટ ઝઘડિયાના નવ નિર્મિત બિલ્ડીંગનુ હાઇકોર્ટ ચીફ જસ્ટિસ સુનિતા...

0
ઝઘડિયા: 75 માં ગણતંત્ર દિવસ નિમિત્તે ગતરોજ ઝઘડિયા સિવિલ કોર્ટના નવા બિલ્ડીંગ નું ઉદ્ઘાટન ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ, જસ્ટિસ વૈભવી નાણાવટી...

ઘી ભરૂચ જિલ્લા આદિવાસી સેવસંઘ કેળવણી મંડળ દ્વારા શહીદ જવાનો શ્રદ્ધાંજલિ અને માજી સૈનિકોનું...

0
ભરૂચ: ઘી ભરૂચ જિલ્લા આદિવાસી સેવસંઘ કેળવણી મંડળ સંચાલિત શ્રી મહારાજા રાજેન્દ્રસિંહજી વિદ્યાલય રાજપીપળાના પાવન સાનિધ્યમાં 25/1/2023ના રોજ અમર જવાન શહીદ જવાનો શ્રદ્ધાંજલિ આપી...

મુમતાઝ અને છોટુ વસાવાની બેઠક શું સાબિત કરે છે કે આદિવાસી નેતાઓ અંદરો-અંદર લડતા...

0
ઝઘડિયા: ભરૂચના રાજકારણમાં દિવસે ને દિવસે નવાજૂનીના એંધાણ થવાના સંકેતો જોવા મળી રહ્યા છે ત્યારે ગતરોજ અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે અચાનક છોટુ વસાવા...

વાલીયા તાલુકાના તાલુકા મથકે યોજાયો “CRP” તાલીમ..

0
વાલિયા: ગતરોજ રાષ્ટ્રીય આજીવિકા મિશન અંતર્ગત ગત ભરૂચના વાલીયા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં સ્વ સહાય જુથને માટે વાલીયા તાલુકા મથક ખાતે "CRP" તાલીમ યોજાઈ હતી....