સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આદિવાસીઓ સાથે નોકરી અને પગારમાં કરાઈ છે ભેદભાવ: મહેશ તડવી કર્મચારી...
નર્મદા: કેવડીયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ભૂમિ પૂજન થયું ત્યારે સ્થાનિક લોકોને મોટા મોટા સપનાઓ બતાવ્યા હતા કે, જ્યારે સ્ટેચ્યુ બનશે અને પ્રવાના સ્થળ...
જાણો: ક્યાં પંચાયત માર્ગ મકાન વિભાગના ડેપ્યુટી ઈજનેર 2 લાખની લાંચ લેતા ACBના હાથે...
નસવાડી: ACBએ નસવાડી પંચાયતના માર્ગ મકાન વિભાગના ડેપ્યુટી ઇજનેરને 2 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડયાનો કિસ્સો સામે આવતાં વહીવટીતંત્ર ખળભળાહટ મચી જવા...
કેવડીયા વિસ્તારની સંકલ્પ ગાર્ડન ઇન” હોટેલમાં જમવાના વસુલી રહ્યા છે બેફામ પૈસા, લોકોએ સોશીયલ...
નર્મદા : કેવડીયા ( એકતા નગર) વિસ્તારમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાયા બાદ હવે, પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યું છે, જ્યાં દેશ વિદેશ માંથી હજારો...
MP અને MLA સામસામે : મનસુખ વસાવાએ સ્વીકારી ચૈતર વસાવાની ચેલેન્જ…
નર્મદા : ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાનાં નિવેદનોને લઇને હંમેશાં ચર્ચામાં રહે છે. તાજેતરમાં એમને એક નનામો પત્ર મળ્યો હતો. જેમાં મોટા મોટા અધિકારીઓ...
ડેડિયાપાડા કોલેજ સ્થાપના દિવસ, TYBA ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ અને 16મો વાર્ષિકોત્સવ ભવ્ય ઉજવણી..
ડેડીયાપાડા: ગતરોજ સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ ડેડીયાપાડા ખાતે આચાર્યશ્રી ડો. અનિલાબેન કે પટેલની અધ્યક્ષતામાં કોલેજ સ્થાપના દિવસ અને 16મો વાર્ષિકોત્સવ તથા TYBA ના...
ડેડીયાપાડાની સામોટ પ્રા. શાળામાં યોજાયો ધોરણ- 8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ..
ડેડીયાપાડા: અંતરિયાળ અને કુદરતી સંપત્તિથી ભરપૂર એવા ડેડીયાપાડાના સામોટ ગામની સરકારી પ્રાથમિક શાળા સામોટમાં ધોરણ 8 માં ભવ્ય વિદાય સમારોહ ઉજવવામાં આવ્યો. જેમાં પ્રાઈવેટ...
2024 લોકસભાની ચૂંટણીમાં સાંસદ મનસુખ વસાવાને હારથી દાંત ખાટા કરવા ચૈતર વસાવાનો હુંકાર..
નર્મદા: પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે 2024 લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપ વર્તમાન સાંસદ મનસુખ વસાવાને ફરી ટીકીટ આપવા તરફ ઈશારો કર્યો છે ત્યારે મનસુખ વસાવાના હારથી...
નર્મદાના ધારાસભ્ય ચૈતર વસાવા ધરણાં પર બેસે તે પહેલા જ પોલીસે રસ્તામાં અટકાવ્યા.. જુઓ...
નર્મદા : દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ બે દિવસ પહેલા નર્મદા જિલ્લામાં 1.30 કરોડના કામો એજન્સીઓને બારોબાર આપી દેતા મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી હતી...
નર્મદા જિલ્લામાં 1.30 કરોડના કામો એજન્સીઓને બારોબાર આપી દેતા ચૈતર વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખી...
રાજપીપળા : નર્મદા જિલ્લામાં ડેડીયાપાડા વિધાનસભાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ડેડીયાપાડા અને સાગબારાનાં અધિકારીઓ અને એજન્સીઓ વચ્ચે બારોબાર થતાં આયોજન બાબતે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી...
નર્મદાના આદિવાસી બાળકોના ભવિષ્ય સાથે ખિલવાડ કરતાં સરકારી બાબુઓ.. કુદરત માફ નહીં કરે..
નર્મદા: આદિવાસીનું ભવિષ્ય ઘડતર કરનારી નર્મદા જિલ્લાના નાંદોદ, ડેડીયાપાડા, સાગબારા, ગરુડેશ્વર અને તિલકવાડામાં આવેલી મોટા ભાગની જર્જરિત અને જોખમી બનેલી હોવાનું પ્રકાશમાં આવતા સમગ્ર...
















