નર્મદાના બોર્ડર વિલેજ જાવલીના શાળા પ્રવેશોત્સવમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિતિને લઈને યોજાઈ બેઠક..
રાજપીપળા: નર્મદા જિલ્લામાં સાગબારા તાલુકાના બોર્ડર વિલેજ જાવલી ગામમાં તા.13 મી જૂન,2023ના રોજ કન્યા કેળવણી અને શાળા યોજાનાર શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩ રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની...
ઝઘડિયા GIDC ગેંગવોર.. છોટુ વસાવાના ભાણેજ પર થયા 8 થી 10 રાઉન્ડ ગોળીબાર..
ઝઘડિયા: ગતરોજ ઝઘડિયા GIDC માં નવા ઉદ્યોગો આવી રહયાં છે. ત્યારે માટીકામ બાંધકામ, લેબરવર્ક સહિતના કોન્ટ્રાકટ માટે ગેંગવોરના મંડાણ થઇ ચૂકયા હોવાનો એક કિસ્સો...
સમાજના યુવાનો મોબાઈલના અને દારૂ સિગારેટના રવાડે ચડ્યા છે, તેમને સમજાવવા પડશે: ચૈતર વસાવા
ડેડીયાપાડા: પોતાના દ્વારા જ આયોજિત જનસંવાદ કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિવાસી સમાજમાં ફેલાયેલા વ્યસનો અને નર્મદા જિલ્લામાં હાલમાં આવેલા 10-12 ધોરણનું પરિણામ નીચા પરિણામ...
ડેડીયાપાડાની આદિવાસી દીકરીએ મેળવી અનોખી સિધ્ધિ.. થઇ રહી છે અભિનંદન વર્ષા..
ડેડિયાપાડા: બાળપણમાં જ પિતાની છત્રછાયા ગુમાવી બેઠેલ ડેડીયાપાડાના અંતરિયાળ ગામની આદિવાસી સમાજની દીકરીએ jee ની પરીક્ષા પાસ કરી દેશની સર્વોચ્ય કોલેજ NIT અમદાવાદમાં પ્રવેશ...
નર્મદામાં ભાજપને આવનારી લોકસભા ચૂંટણીની બીક છે: ચૈતર વસાવા
સાગબારા: આમ આદમી પાર્ટીના સંગઠનની યોજાયેલી મીટીંગમાં ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, મારી વિરૂદ્ધ આવેલા કોર્ટના જજમેન્ટને લીધે ભાજપ વાળા એવું વિચારી રહ્યા છે...
ગરુડેશ્વર તાલુકામાં યોજાયો સમસ્ત તડવી સમાજનો પહેલો સમૂહ લગ્નત્સોવ..
ગરુડેશ્વર: ગતરોજ ગરુડેશ્વર તાલુકામાં આદિવાસી જિલ્લા-નર્મદામાં ઐતિહાસિક સાહસ સમાન આયોજીત આદિવાસી પરિવારોનું પ્રથમ સમૂહલગ્ન, આદિવાસી જન-નાયક બિરસામુંડા પ્રતિમા અનાવરણ સાથે પ્રાકૃતિક રૂપરેખાનું પણ દર્શન...
નાંદોદ તાલુકામાં સગીરાને બળજબરી ખેચી બદકામના ઇરાદે કરાયું અપહરણ..
નાંદોદ: ગુજરાતમાં મહિલા સંરક્ષણને લઈને ઘણાં કાયદાઓ અને પોલીસની સઘન કામગીરીના થયા છતાં મહિલાઓ પર થતાં શારીરિક અને માનશીક અત્યાચારોની સંખ્યામાં ઝોઝો ફરક...
ગરમી સહન ન થતાં નાહવા પડેલા યુવાનને મગર ઉંડા પાણીમાં ખેંચી ગયાનો સામે આવ્યો...
ઝઘડિયા: વહેતી નર્મદા નદીમાં લાંબા સમયથી મગરોના હુમલાને લઈને વધ્યા હોવાનું લોકો જણાવી રહ્યા છે ત્યારે વધુ એક ઝઘડિયા તાલુકામાં નર્મદામાં નહાવા પડેલાં 39...
કલ્પસર ન બની નર્મદા નહેરો 50 ટકા નિષ્ફળ છતાં નર્મદા બંધનું પાણી દુબઈ લઈ...
નર્મદા: આદિવાસી સમસ્યાઓ અને પ્રશ્નોના નિરાકરણની તો વાત દુર રહી પણ ગુજરાતની જીવદોરી કહેવાતી નર્મદા નદી કલ્પસર ન બની અને નર્મદા નહેરો 50 ટકા...
સાગબારામાં બાબા સાહેબની 132મી જન્મ જયંતિની ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં ભવ્ય ઉજવણી..
સાગબારા: સમગ્ર દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોની જેમ ગતરોજ નર્મદા જીલ્લાના સાગબારા તાલુકા સેલંબા ગામમાં પણ સંવિધાન નિર્માતા બાબા સાહેબ ડો. આંબેડકરની 132મી જન્મ જયંતિ...
















