આદિવાસી મહિલા રમીલાબેનની પદ્મશ્રી અવૉર્ડ સુધીની સફર…જાણો
                    સોનગઢ: તાપી જિલ્લાના તાલુકાના ટાપરવાડા ગામનાં રમીલાબહેન ગામીતે પોતાના ગામ અને તેની આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતાક્ષેત્રે સુંદર કામગીરીથી પ્રભાવિત થઇ આ સામાજિક સેવા ધ્યાનમાં લઈ...                
            સોનગઢના વેલઝર ગામમાં પાણી પુરવઠાની યોજનામાં સામે આવી વેઠ: લોકો આક્રોશમાં
                    સોનગઢ:  તાપી નદીના કિનારે આવેલા સોનગઢના વેલઝર ગામમાં પાણી પુરવઠા યોજનાના અનુક્રમે પાણીની ટાંકી બાંધવામાં આવી હતી પણ હાલમાં તે બંધ હાલતમાં પડી રહી...                
            તાપીના તાલુકા પંચાયતના ઉપ પ્રમુખને ઘેર લગ્ન પ્રસંગમાં કોરોનાના નીતિ-નિયમોના ઉડયા ધજાગરા
                    ડોલવણ: રાજ્યભરમાં બેકાબુ બનેલા કોરોના સંક્રમણ છતાં ભીડ એકત્રિત થવાનો સિલસિલો જારી છે જેમાં, સરકારી ગાઈડ લાઈનનું પણ સરેઆમ ઉલ્લંઘન થઇ રહ્યું છે. આ...                
            કુકરમુંડા તાલુકામાં TSP દ્વારા અપાયેલા આવાસ બાંધકામમાં એજન્સીના ભષ્ટાચાર કર્યાના સામે આવ્યા દ્રશ્યો..
                    કુકરમુંડા: તાપીના આદિવાસી વસ્તી ધરાવતા તાલુકામાં ટ્રાયબલ સબ પ્લાન (TSP) માંથી 61 જેટલાં ગરીબ કુટુંબ પરિવારોઓને આવાસની મંજૂરી મળેલ છે, જે આવાસોનું બાંધકામ કરવા...                
            ગાંધીજન શ્રી માધુભાઈ જી. ચૌધરીનું થયું દુઃખદ અવસાન
                    વાલોડ: તાપીના વાલોડ તાલુકાના આપણા સૌના લાડીલા, કર્મઠ, ગાંધીજનશ્રી માધુભાઈ જી. ચૌધરીનું (વેડછી આશ્રમ) આજરોજ બપોરે લગભગ ૧૨.૨૦ કલાકે અવસાન થયાના સમાચાર મળતાં જ...                
            તાપીમાં મહિલાઓને આર્થિક રીતે પગભર બનવામાં મદદરૂપ થવા પ્રાદેશિક મેળાનું આયોજન
                    તાપી: ગતરોજ તાપીની સ્વસહાય જૂથની બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલી હસ્તકલાની અલગ-અલગ ચિજ-વસ્તુઓના પ્રદર્શન અને વેચાણ માટે પ્રાદેશિક મેળા-2021નું 30- 31 ઓક્ટોબર સુધી કરવામાં...                
            દેવ મોગરામાં સરકારી વિનયન કોલેજનું મુખ્યમંત્રીના હસ્તે ઇ-લોકાર્પણ
                    તાપી: દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લાના છેવાડે આવેલા ઉચ્છલ તાલુકા મથકે રૂપિયા 6.82 કરોડના ખર્ચે નવનિર્મિત સરકારી વિનયન કોલેજ-ભવનનું લોકાર્પણ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગાંધીનગરથી...                
            તમે જ કો.. દિકરીના આ.. નિર્ણયને માટે જવાબદાર કોણ ? માં-બાપ કે દિકરીનું ગાંડપણ
                    વ્યારા: આપણી ભાવિ પેઢીની માનશીકતા કેવી ? વાત સાંભળી ચોંકી ન જતાં ! ગતરોજ વ્યારા શહેરમાં આર્જવ એકલવ સોસાયટીમાં એક પરિવારમાં રહેતી 17 વર્ષીય વિદ્યાર્થીનીએ...                
            ગાંધી વિદ્યાપીઠ વેડછી ખાતે સ્વચ્છ ભારત અંતર્ગત વિવિધ વિષયો પર ચિત્ર કળા સ્પર્ધાનું કરાયું...
                    "આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત સમગ્ર ઓક્ટોબર માસ દરમિયાન "સ્વચ્છ ભારત" અન્વયે વિવિધ સ્વચ્છતાલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત તાપી જિલ્લામાં કલેકટર...                
            આદિવાસી એકતા મંચ ગુજરાત દ્વારા સામજિક સંગઠનોના યુવા આગેવાનો ભેગા કરવાની કરાઈ પહેલ
                    વ્યારા: રાણા પૂજા ભીલ તેમજ રાણી દુર્ગાવતી જન્મજયંતી નિમિતે આદિવાસી એકતા મંચ ગુજરાત દ્વારા આયોજિત કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાતની અલગ અલગ રાજકીય પાર્ટી તેમજ સામજિક...                
            
            
		














