અમદાવાદમાં ટાટા ગ્રુપનું Air Indiaનું વિમાન ક્રેશ થતાં જ શેરબજારમાં કોહરામ !
અમદાવાદ: આજે ગુજરાતના અમદાવાદમાં એક મોટી વિમાન દુર્ઘટના બની. મુસાફરોને લઈ જતું એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું. આ અકસ્માત અમદાવાદના મેઘાણી વિસ્તારમાં થયો. વિમાન દુર્ઘટનાથી...
8 હજારથી વધુ ગ્રામ પંચાયતોમાં ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ.. ભારે ભીડ કચેરીએ..
ગ્રામ પંચાયતની ચૂંટણી: ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ અને સભ્ય માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે. રાજયની તાલુકા પંચાયતમાં ફોર્મ સ્વિકારની કામગીરીમાં ધસારો...
હવામાન વિભાગે કરી આગાહી: હજુ ત્રણ દિવસ વરસશે વરસાદ..ખેડૂતોની વધી ચિંતા..
હવામાન વિભાગની આગાહી: ગુજરાતમાં છેલ્લાં બે અઠવાડિયાથી કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે. જેના કારણે ખેડૂતોને લાખોનું નુકસાન થઈ ચુક્યું છે. હવામાન વિભાગે...
લગ્નની લાલચ આપી શારીરિક સબંધ બાંધ્યો હોવાની લિવ ઈનમાં રહેતા યુગલની ફરિયાદ ગેરકાનૂની.. સુપ્રીમ...
દિલ્લી: ગતરોજ જસ્ટીસ સંજયે કરોલ અને મનોજ મિશ્રાની બેન્ચે પોતાના ફેસલામાં કહ્યું હતું કે જયારે બે વયસ્ક અનેક વર્ષોથી લિવ ઈનમાં રહેતા હોય અને...
ભારતે લાહોરમાં ઘૂસીને ડ્રોન હુમલાથી પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ તબાહ કરી નાંખી..
Operation Sindoor: ભારતીય સુરક્ષા એજન્સીઓએ આઠમી મેના રોજ વહેલી સવારે પાકિસ્તાનના અનેક સ્થળે ડ્રોન હુમલા કર્યા હતા. આ હુમલા પાકિસ્તાનની એર ડિફેન્સ રડાર અને...
પ્રકૃતિ આપણને આજે પણ પોતાના રહસ્યો અને સૌંદર્યથી ચોંકાવી શકે છે.. રત્નાગિરિમાં જોવા મળ્યો...
મહારાષ્ટ્ર: હાલમાં જ મહારાષ્ટ્રના રત્નાગિરિ જિલ્લાના એક ગામમાં મજૂરોને કાજુના બગીચામાં કામ કરતી વખતે એક અત્યંત દુર્લભ નજારો જોવા મળ્યો - બે દીપડાના બચ્ચાં,...
ભારત આદિવાસી પાર્ટીના ધારાસભ્ય 20 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા: શું છે સમગ્ર ઘટના
બાંસવાડા: એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ ભારત આદિવાસી પાર્ટી (BAP) ના જયકૃષ્ણ પટેલને ફસાવી દીધા છે. પટેલ બાંસવાડા જિલ્લાના બાગીદોરા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય છે....
વિશ્વ પૃથ્વી દિવસ: કુદરતી ખેતી પૃથ્વીના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે, 8 હજાર હેક્ટર જમીનની...
વિશ્વ પૃથ્વી દિવસ: વિશ્વ પૃથ્વી દિવસ દર વર્ષે 22 એપ્રિલે ઉજવવામાં આવે છે. જમીન સુરક્ષા પર્યાવરણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને...
આ કથાકાર છે.. જે કહે છે.. બંધારણ જેણે બનાવ્યું છે એ કેટલા મૂરખ હશે...
એક કથાકાર છે : કથાકાર ચંદ્ર ગોવિંદ દાસ. તે સુરત તથા વિદેશમાં રહે છે. તે ISKCON-International Society for Krishna Consciousness સાથે સંકળાયેલ હોય તેવું...
સુપ્રીમ કોર્ટ: પ્રેમ સબંધ તૂટવો કે બ્રેક અપ એ દુષ્કર્મનો કેસ દાખલ કરવાનું કારણ...
સુપ્રીમ કોર્ટ: લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હોય તેવા કેસોમાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. તે જોતા સુપ્રીમ કોર્ટે આ અંગે હવે...
















