પાલઘરમાં 50,000 થી વધુ આદિવાસી ખેડૂતો કમ્યુનિસ્ટ પાર્ટીના નેતૃત્વમાં મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર કર્યો...
પાલઘર: મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર કમ્યુનિસ્ટ પાર્ટી દ્વારા આયોજિત 'જળ, જમીન અને જંગલ બચાવો' લોંગ માર્ચને પગલે ગતરોજ 50,000 થી વધુ આદિવાસી ખેડૂતો ઉતરી...
પાલઘરની 50,000 થી વધુ લોકોના જન આંદોલન કેમ ઉભું થયું શું છે ? શું...
પાલઘર: વાઢવણ બંદર અને પાલઘર આદિવાસી જિલ્લામાં ચોથું મુંબઇ બનાવવાના મેગા પ્રોજેક્ટમાં જંગલ અને પર્યાવરણને નુકસાન અને સ્થાનિકોના રોજગારને લઈને આદિવાસી ખેડૂતો અને માછીમારોએ...
મહારાષ્ટ્રમાં અજિત પવારનું વિમાન ક્રેશ, નાયબ મુખ્યમંત્રી સહિત 5 લોકોના કરુણ મોત.. જાણો સમગ્ર...
મહારાષ્ટ્ર: રાજકારણમાંથી અત્યંત અ આઘાતજનક અને માઠી ઘટના બની છે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને NCP નેતા અજિત પવારનું ખાનગી વિમાન બારામતી પાસે દુર્ઘટનાગ્રસ્ત થયું...
અન્યાય સામે લડનાર પોલીસ અધિકારીને અન્યાય સહન કરવો પડે છે !
મહારાષ્ટ્ર: રાકેશ મારિયા, IPS તેઓ ભારતના વિશિષ્ટ પોલીસ અધિકારીઓમાંના એક છે. તેમણે મહારાષ્ટ્ર કેડરમાં 36 વર્ષની સેવા આપી અને 2017માં નિવૃત્ત થયા. તેમણે 2020માં,...
આદિવાસી કલાકાર ભિકલ્યા લાડક્યા ધિન્ડાને કરાયા પદ્મશ્રી સન્માનિત.. આવો જાણીએ તેમના વિષે થોડું..
પાલઘર: ગતરોજ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના 90 વર્ષીય આદિવાસી સમાજના કલાકાર ભિકલ્યા લાડક્યા ધિન્ડાને કલાના ક્ષેત્રમાં તેમના અમૂલ્ય યોગદાન બદલ વર્ષ 2026ના પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત...
ભગવો લહેરાયો મહારાષ્ટ્રમાં..! મહાયુતિની પ્રચંડ વિજય, થયા ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ..
મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રમાં રાજકારણમાં ફરી એકવાર ભગવો લહેરાયો છે. રાજ્યમાં યોજાયેલી નગર પરિષદ અને નગર પંચાયતની ચુંટણીના પરિણામોમાં સત્તાધારી 'મહાયુતિ' (NDA) ગઠબંધને કુલ 299 બેઠકોમાંથી...
કોણે કહ્યું.. ખેડૂતો..આત્મહત્યા શું કામ કરો છો ? ધારાસભ્યને પતાવી દો ને..
મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રના સંભાજીનગરમાં છત્રપતિ પૂર્વ ધારાસભ્ય બચ્ચુ કડુ કહ્યું કે ખેડૂતોને આત્મહત્યા કરવાને બદલે ધારાસભ્યને 'કાપી નાખવા કે મારી નાખવાનું કહેતા મોટો વિવાદ ઊભો...
8મા ધોરણમાં અભ્યાસ કરતી આદિવાસી વિધાર્થીની પર નરાધમ પ્રિન્સિપાલે કર્યો રેપ.. બંને આરોપીઓ ફરાર
નંદુરબાર: આદિવાસી સમાજની આઠમા ધોરણની વિધાર્થીની પર શાળાના આચાર્યએ જ બળાત્કાર કર્યાની ઘટના નંદુરબાર જિલ્લામાંથી બહાર આવી છે. આ ઘટનાએ સ્કુલોમાં વિધાર્થીઓની સલામતી પર...
મહારાષ્ટ્રના DyCM અજિત પવારનું પ્લેન ક્રેશમાં મોત..આખેઆખું પ્લેન સળગી ગયું..!
મહારાષ્ટ્ર: આજરોજ મહારાષ્ટ્રના ના DyCM અજિત પવારનું પ્લેન ક્રેશમાં મોત થયાના બ્રેકીંગ સમાચાર મળી રહ્યા છે એમ જાણવા મળ્યું છે કે આ વિમાન ક્રેશ...
નહિ રહ્યા દરબારસિંહ દાદા પાડવી..એક આદિવાસી હીરલો પ્રકૃતિમાં થયો વિલીન..છેલ્લી વિદાય આપવા હજારોની ભીડ..
મહારાષ્ટ્ર (ધુલે): મહારાષ્ટ્રના ધુલે જિલ્લાના અંકુશ વિહિર ગામમાં આદિવાસી એકતા પરિષદના વરિષ્ઠ કાર્યકર્તા દરબારસિંહ દાદા પાડવીનું ૨૫ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ બપોરે ૧૨ વાગ્યે...
















