માફિયા અતીક અને ભાઈ અશરફની પોલીસના બંદોબસ્ત વચ્ચે કરાઈ ગોળી મારીને હત્યા..
પોલીસ જયારે મેડિકલ ટેસ્ટ માટે માફિયા અતીક અને તેના ભાઈ અશરફની શનિવારે રાત્રે હોસ્પિટલ લઈ જઈ રહી હતી ત્યારે પોલીસની નજરો હેઠળ મીડિયા પર્સન...
સરકારી સ્કુલોમાં ભણતા બાળકો નક્સલી બનાવવામાં આવે છે: શ્રી શ્રી રવિશંકર
આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર પોતાના એક નિવેદનથી વિવાદમાં ઘેરાઈ ગયા છે રવિશંકરે દેશમાં ચાલી રહેલી સરકારી સ્કુલોમાં ભણતા બાળકો નક્સલી બનાવવામાં આવે છે....
તળાવમાં નાડવા પડેલા બાળક ડૂબી જતાં મોત.. માતાના આક્રંદનો વિડીયો વાયરલ..
ન્યૂઝ રિસર્ચ રીપોર્ટ: એક દસ વર્ષનો બાળક તળાવમાં નાહવા માટે પડ્યો અને તરતા તરતા તળાવના ઊંડા પાણીમાં જતો રહ્યો અને દલદલમાં ફસાઈ ફસાઈ ગયો...
નાણામંત્રી કનુભાઈ દેસાઈના વર્ષ 2023-24 બજેટમાં ગુજરાતની જનતાને શું.. શું મળ્યું.. જાણો
ગુજરાત: નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા નાણાકીય વર્ષ 2023-24 માટે આજે બજેટ રજૂ કરવામાં આવ્યું છે. શિક્ષણ વિભાગ માટે કુલ 43,651 કરોડ રૂપિયા, આરોગ્ય અને...
વની મહારાષ્ટ્રમાં કુકણા સમાજની યોજાઈ બેઠક: નાંદુરી સપ્તશૃંગી ખાતે 23 અને 24 એપ્રિલે યોજાશે...
સપ્તશૃંગી: ગુજરાત, સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલી અને મહારાષ્ટ્રનાં સમગ્ર કુકણા સમાજના પ્રતિનિધિઓની એક બેઠક રવિવારે વની ખાતે યોજાઈ હતી. જેમાં આદિવાસી...
વર્ષ 2019થી 2021ના ત્રણ વર્ષમાં કુલ 4.56 લાખ લોકોએ આત્મહત્યા કરી હતી.. કેન્દ્ર
નવી દિલ્હી: શ્રમ મંત્રી ભૂપેન્દ્ર યાદવની સંસદમાં કબૂલાત કરી છે કે દેશમાં વર્ષ ૨૦૧૯થી ૨૦૨૧ વચ્ચેના કોરોનાકાળના ત્રણ વર્ષમાં અંદાજે ૧.૧૨ લાખ દૈનિક મજૂરોએ...
હું પત્રકાર છું તારાથી થાય તે કરી લેજે અને જો વધારે માથાકુટ કરશો તો...
મહુવા: એક પત્રકાર અને પત્રકારત્વની શાખને લાંછન લગાવતો કિસ્સો મહુવા પંથકમાંથી બહાર આવ્યો છે પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર પઠાણ ફળિયામાં રહેતો અને લોકોને પત્રકાર...
સ્વાસ્થ્ય સંબંધી વિવિધ સમસ્યાઓ રામ બાણ ઈલાજ એટલે: જાણો શું ?
ન્યુઝ રીપોર્ટ: લીમડાના પાન હોય કે દાંડી, આયુર્વેદિક દ્રષ્ટિકોણથી તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક મનાઈ છે. લીમડો ભલે સ્વાદમાં કડવો હોય પણ જો...
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટર પર શું લગાવ્યો આરોપ..
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે, તેમના ટ્વિટ ફોલોઅર્સ સતત ઘટી રહ્યા છે. અંદાજે છેલ્લાં સાત મહિનામાં તેમના ફોલોઅર્સની સંખ્યામાં અંદાજે ચાર...
ફરી એક વખત પ્રેમ પરીક્ષામાં પાર પડવા પ્રેમીપંખીડાએ આત્મહત્યાના રસ્તે…
પ્રેમ પ્રકરણના મામલામાં પ્રેમી પંખીડાઓના અવાર-નવાર આત્મહત્યાના કિસ્સા સામે આવતા રહે છે ત્યારે વધુ એક બાવળા તાલુકાનાં ગાંગડ ગામની સીમમાં ઝાડની ડાળીએ લટકીને પ્રેમી-પંખીડા...