રાજ્યપાલના હસ્તે થયું ગૂજરાત વિદ્યાપીઠમાં નવી શિક્ષણ નીતિ મુજબ અભ્યાસક્રમના પુસ્તકોનું વિમોચન..
ભારતરત્ન મોરારજીભાઈ દેસાઈની 129 મી જન્મજયંતીએ રાજ્યપાલ અને ગૂજરાત વિધાપીઠના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીએ વિધાપીઠ પરિસરમાં આવેલા મુખ્ય સભાગૃહનું 'મોરારજી દેસાઈ મંડપમ્' નામાભિધાન કર્યું હતું....
માંડવીમાં પુરવઠા અધિકારીના નાક નીચે ચાલી રહ્યો છે સસ્તા અનાજનો કાળો કારોબાર ? જુઓ...
માંડવી: સસ્તા અનાજની દુકાનોમાં કાળા કારોબાર આને ભ્રષ્ટાચાર નાથવા સરકાર દ્વારા ઓનલાઈન સોફ્ટવેર થકી ડિજીટલ પાવતી આપવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.આ જ સંદર્ભે...
દક્ષિણ ગુજરાતમાં નર્મદા જિલ્લાનું નામ રોશન કરનાર આદિવાસી વિદ્યાર્થી..
રાજપીપળા: વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી આયોજિત રમત ઉત્સવમાં અલગ અલગ દક્ષિણ ગુજરાતની કોલેજો ના વિદ્યાર્થીએ ભાગ લીધો હતો.
DECISION NEWS ને મળેલ માહિતી મુજબ...
કોર્ટ: જો આદિવાસીઓ હિન્દુ રિવાજ મુજબ લગ્ન કરશે તો હિન્દુ એક્ટ લાગુ પડશે..
બારડોલી: થોડા દિવસ પહેલાં બારડોલીની કોર્ટમાં પતિ પત્ની છૂટાછેડા ના કેસમાં મહિલા પક્ષકારે આદિજાતિના હોય તેથી હિન્દુ એક્ટ લાગુ પડતો નથી તે મુજબની વચગાળાની...
26 મી જાન્યુઆરીન ગણતંત્ર દિવસની ધરમપુર મોટીઢોલડુંગરી પ્રા. શાળામાં વિવિધ કૃતિઓ દ્વારા કરાઈ ભવ્ય...
ધરમપુર: દેશ અને ગુજરાત રાજ્યની જેમ 26 મી જાન્યુઆરીના ગણતંત્રના દિવસે બંધારણના ઘડવૈયા, મહામાનવ,વિશ્વ રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરને હાર-દોરા કરીને ધરમપુર તાલુકા પંચાયત ખાતે...
ઠંડીમાં નાના ફૂલ જેવા બાળકોમાં ન્યુમોનિયાનો વધી રહ્યો છે ખતરો..
વાંસદા: દક્ષિણ ગુજરાતમાં હાલ કડકડતી ઠંડી પડી રહી છે. શુષ્ક ઠંડી દિવસે ને દિવસે વધી રહી છે ત્યારે શ્વસનતંત્રને લગતી સમસ્યાઓ જોવા મળી રહી...
ક્રિકેટના માહોલમાં ડાંગમાં આદિવાસી યુવાનોની કબડ્ડી સ્પર્ધા.. જુઓ વિડીયો
ડાંગ: ક્રિકેટના માહોલમાં આદિવાસી લોકોની જૂની રમત જે આદિવાસી યુવાનો વર્ષોથી રમતો આવ્યો છે તે કબડ્ડીનું આયોજન ડાંગ જિલ્લાના દંડક વિજય પટેલ અને સાંઈનાથ...
ડેડીયાપાડામાં શોર્ટ સર્કિટના કારણે આગમાં સર્વસ્વ ગુમાવેલા આદિવાસી પરિવારની મદદે શ્રી કબીર ચેરીટેબલ ટ્રસ્ટ..
નર્મદા: ડેડીયાપાડા તાલુકાના કુટીલપાડા ગામમાં બે દિવસ પહેલા શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગમાં પોતાનું સર્વસ્વ ગુમાવી ચુકેલા રતિલાલભાઈ અમરસિંહભાઈ વસાવા પરિવારના મદદે શ્રી કબીર...
વલસાડ તડકેશ્વર મંદિર સામે પોતાની માતાના ઘરેથી 32 વર્ષીય યુવતી ગુમ…
વલસાડ: તડકેશ્વર મંદિરની સામે રહેતા ૩૨ વર્ષીય રાધાબેન સ્નેહલભાઈ મિસ્ત્રી(મૂળ રહે. સેગવી સુથારવાડ ફળિયું, તળાવની સામે, તા-જી-વલસાડ) તા. ૧૮ નવેમ્બર ૨૦૨૩ના રોજ બપોરે 1...
દાનહમાં સ્વાસ્થ્ય વિભાગમાંથી છૂટા કરાયેલા કર્મચારીઓને પરત કામ પર રાખવા નગરપાલિકા સભ્યની પ્રશાસકને અપીલ..
દાનહ: છેલ્લા 20 વર્ષ કરતા પણ વધારે સમયથી સ્વાસ્થ્ય વિભાગમાં કામગીરી કરતાં ગરીબ કર્મચારીઓને દાનહ પ્રશાસન દ્વારા છુટા કરવાનો ઓર્ડર કરતાં ગરીબ પરિવારોના પગ...