લોકસભા ચૂંટણી 2024 નો કોંગ્રેસનો મેનિફેસ્ટો જાહેર: નામ આપ્યું ‘ન્યાય પત્ર’ જાણો કયા- કયા...

0
દિલ્લી: લોકસભા ચૂંટણી 2024 પહેલા કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો છે. કોંગ્રેસ પાર્ટીએ આજે શુક્રવારે (05 એપ્રિલ) લોકસભા ચૂંટણી 2024 માટે તેનો મેનિફેસ્ટો બહાર...

અસામાજિક તત્વોએ આદિવાસી યુવકને જીવતા સળગાવવાનો કર્યો પ્રયાસ.. ચૈતર વસાવાએ લીધી મુલાકાત: જુઓ વિડીયો

0
ભરૂચ: વર્તમાન સમયમાં આદિવાસી લોકો પર અત્યાચારો થયાની ઘટનાઓ મોટા પ્રમાણમાં બહાર આવી રહી છે ત્યારે આજે ગુજરાતના ભરૂચ જિલ્લામાં અસામાજિક તત્વો દ્વારા આદિવાસી...

ચીખલીના શિયાદા ગામે ડિગ્રી વગર પ્રેક્ટીસ કરતો બોગસ ડોકટર ઝડપાયો…

0
ચીખલી: નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં આવેલા સિયાદા ગામમાં બોગસ ડોકટર લાંબા સમયથી પ્રેક્ટિસ કરતો હોવાની માહિતી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને મળતા ક્લિનિક પર જઈને રેડ...

નર્મદા જીલ્લાના ગૃહ ઉદ્યોગ ભાઈબહેનો માટે માર્ગદર્શન વર્કશોપ

0
ભારતીય ઉધમીતા વિકાસ સંસ્થાન (EDII),અમદાવાદ દ્વારા 07-03-2024 નારોજ હોટલ VR INN ,વાવડી ખાતે એક દિવસીય વર્ક્શોપ નું આયોજ્ન કરવામાં આવ્યુ હતું. જે અંતર્ગત હસ્તકલા...

સંભાળજો યુવાનો.. કોઈ અજાણી યુવતીને ડાર્લિંગ કહેવું બન્યો ગુનો.. થશે 5 વર્ષની જેલ

0
નવીન: ક્યારેક યુવાનો રસ્તા પર જતી અજાણી મહિલા પર મસ્તીમાં કોમેન્ટ મારતા હોય છે Hii ડાર્લિંગ.. પણ યુવાનો  હવે આવી કહેતા પહેલાં ચેતજો કેમ...

રાજ્યપાલના હસ્તે થયું ગૂજરાત વિદ્યાપીઠમાં નવી શિક્ષણ નીતિ મુજબ અભ્યાસક્રમના પુસ્તકોનું વિમોચન..

0
ભારતરત્ન મોરારજીભાઈ દેસાઈની 129 મી જન્મજયંતીએ રાજ્યપાલ અને ગૂજરાત વિધાપીઠના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીએ વિધાપીઠ પરિસરમાં આવેલા મુખ્ય સભાગૃહનું 'મોરારજી દેસાઈ મંડપમ્' નામાભિધાન કર્યું હતું....

માંડવીમાં પુરવઠા અધિકારીના નાક નીચે ચાલી રહ્યો છે સસ્તા અનાજનો કાળો કારોબાર ? જુઓ...

0
માંડવી: સસ્તા અનાજની દુકાનોમાં કાળા કારોબાર આને ભ્રષ્ટાચાર નાથવા સરકાર દ્વારા ઓનલાઈન સોફ્ટવેર થકી ડિજીટલ પાવતી આપવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.આ જ સંદર્ભે...

દક્ષિણ ગુજરાતમાં નર્મદા જિલ્લાનું નામ રોશન કરનાર આદિવાસી વિદ્યાર્થી..

0
રાજપીપળા: વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી આયોજિત રમત ઉત્સવમાં અલગ અલગ દક્ષિણ ગુજરાતની કોલેજો ના વિદ્યાર્થીએ ભાગ લીધો હતો. DECISION NEWS ને મળેલ માહિતી મુજબ...

કોર્ટ: જો આદિવાસીઓ હિન્દુ રિવાજ મુજબ લગ્ન કરશે તો હિન્દુ એક્ટ લાગુ પડશે..

0
બારડોલી: થોડા દિવસ પહેલાં બારડોલીની કોર્ટમાં પતિ પત્ની છૂટાછેડા ના કેસમાં મહિલા પક્ષકારે આદિજાતિના હોય તેથી હિન્દુ એક્ટ લાગુ પડતો નથી તે મુજબની વચગાળાની...

26 મી જાન્યુઆરીન ગણતંત્ર દિવસની ધરમપુર મોટીઢોલડુંગરી પ્રા. શાળામાં વિવિધ કૃતિઓ દ્વારા કરાઈ ભવ્ય...

0
ધરમપુર: દેશ અને ગુજરાત રાજ્યની જેમ 26 મી જાન્યુઆરીના ગણતંત્રના દિવસે બંધારણના ઘડવૈયા, મહામાનવ,વિશ્વ રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરને હાર-દોરા કરીને ધરમપુર તાલુકા પંચાયત ખાતે...