સરકાર દ્વારા વિનાશને વિકાસના કપડાંમાં રજૂ કરવામાં આવે છે ! આદિવાસી વિસ્તારમાં શું છે...
નવીન: સરકાર વિનાશને વિકાસના કપડાંમાં રજૂ કરવામાં આવે છે ! Great Nicobar Island Development Project-ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ શું છે? ANIIDC- Andaman and Nicobar Islands...
મહેશ વસાવા જોડાયા કોંગ્રેસમાં : દક્ષિણ ગુજરાતના આદિવાસી રાજકારણમાં મોટી હલચલ..!
દાહોદ: દક્ષિણ ગુજરાતના રાજકારણમાં 6 જાન્યુઆરી, 2026 ના રોજ એક મોટી ઘટના બની છે. ભારતીય ટ્રાઈબલ પાર્ટી (BTP) ના સ્થાપક આદિવાસી નેતા છોટુ વસાવાના...
ભાજપના કોન્ટ્રાક્ટરો, નેતાઓ અને NGOના લોકો અતિ કુપોષિત બાળકોની ગ્રાન્ટ ખાઈને તાજા માજા થયા:...
છોટાઉદેપુર: ધારાસભ્ય ચૈતર વસાવા અને રાધિકાબેન રાઠવાએ છોટાઉદેપુર ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. આ પત્રકાર પરિષદમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું કે ભાજપના...
ચિખલીના માંડવખડક ગામમાં યોજાઇ કબડ્ડી ટુર્નામેન્ટ: યુવાનોમાં ઉત્સાહનું ઉભરાયું મોજું.. સુરત સીટી ટીમ બની...
ચીખલી: ગતરોજ ચીખલી તાલુકાના માંડવખડક ગામે જયપાલસિંહ ચેરિટેબલ ટ્રસ્ટના પરિવાર દ્વારા પ્રથમવાર આયોજિત કબડ્ડી ટુર્નામેન્ટે યુવાનોમાં અપાર આકર્ષણ જમાવ્યું હતું. બરડાના મેદાનમાં આખી રાત...
માણસાઈ વગરનો ધર્મ હંમેશા આતંકવાદી બની જાય છે ! રમેશ સવાણી
કેનેડા: કેનેડાના Ontario રાજ્યના Guelph-ગ્વેલ્ફ સિટીમાં 29 નવેમ્બર 2025ના રોજ એક ચર્ચ જોયું. ચર્ચની દિવાલ પર મોટું બેનર હતું : ‘Stand With Ukraine/ Pray...
બીજાને ચૂંટણીમાં વિજયી બનાવનાર ખુદ નિષ્ફળ કેમ ગયા ? રમેશ સવાણી
બિહાર: બિહારની વિધાનસભા ચૂંટણીનું પરિણામ 14 નવેમ્બર 2025ના રોજ આવી ગયું. ભાજપ-નિતિશકુમારને અકલ્પનિય/ અદભૂત/ ઐતિહાસિક જીત મળી છે. RJD-કોંગ્રેસની હાર પણ અકલ્પનિય રહી. પરંતુ...
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને 2027 વિધાનસભા ચૂંટણીમાં ત્રણેય પક્ષો ભાજપ, કોંગ્રેસ અને AAPએ...
ગુજરાત: ગુજરાતમાં ભાજપના પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની તાજપોશી થઇ ચુકી છે ત્યારે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને 2027 વિધાનસભા ચૂંટણીની તૈયારી રાજકીય પક્ષોએ પૂરી...
ઉમરપાડા ગુલીઉમર ગામમાં એક્શન યુવા ગૃપ દ્વારા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે યોજાયો સાંસ્કૃતિક કાર્યક્રમ..
ઉમરપાડા: 9 મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી હર્ષ અને ઉલ્લાસભેર ઉજવણી થાય તેવી રીતે ઉમરપાડા છેવાડે આવેલું ગુલીઉમર ગામ ખાતે એક્શન યુવા ગૃપ...
પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા આવનાર સાથે ખરાબ વર્તન નહીં ચાલે : સુપ્રીમ કોર્ટ
દિલ્લી: સુપ્રિમ કોર્ટે ગઈકાલે એક મહત્વનો ફેસલો લેતા જણાવ્યું હતું કે, પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા આવનાર દરેક વ્યક્તિ સાથે ગરિમાપૂર્વક વર્તન કરવું પડશે. તે...














